SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ अनेकान्तजयपताका (દ્વિતીય प्रतिपत्तेः । न च द्विचन्द्रादिप्रतिपत्तिवद् भ्रान्तेयम्, अविगानतस्तद्भावात् । (१७१) न च चित्रे निम्नोन्नतप्रतिपत्त्या व्यभिचारः, तत्र समस्पर्शज्ञानबाधकोपलब्धेः । न चैवमस्यास्तत्सिद्धिः, तथाऽनुभवाभावात् । न च दोषक्षये तद्भावे तत् तुल्यता, तद्भावे प्रमाणा - વ્યારા ... 'आदि'शब्दात् कार्यभेदग्रहः । तद्भेदसिद्धेः-ऊर्ध्वाद्याकार-कपालाद्याकारयोर्भेदसिद्धेः । न चासन्ताविमौ-ऊर्ध्वाद्याकार-कपालाद्याकारौ तथाप्रतिपत्तेः-अस्तित्वेन प्रतिपत्तेः । न च द्विचन्द्रादिप्रतिपत्तिवद् भ्रान्तेयम्-ऊर्ध्वाद्याकारकपालाद्याकारप्रतिपत्तिः । कुत इत्याहअविगानतः-अविगानेन तद्भावात्-अधिकृतप्रतिपत्तिभावात् । न च चित्रे निम्नोन्नतप्रतिपत्त्या अविगानभावोत्पन्नया व्यभिचारः-अनैकान्तिकता । कुत इत्याह-तत्र-चित्रनिम्नोन्नतप्रतिपत्तौ समस्पर्शज्ञानबाधकोपलब्धेः । न चैवमस्याः-ऊर्ध्वादिभेदप्रतिपत्तेः तत्सिद्धिः-अभेदज्ञानबाधकसिद्धिः । कुत इत्याह-तथाऽनुभवाभावात् । तथा-तेन प्रकारेण अभेदज्ञानबाधकभाव - અનેકાંતરશ્મિ ... (૧) પૂર્વે જે ઘટનો આકાર હતો, તે જ કપાલનો આકાર છે..., એવું તો કહી ન શકાય; કારણ કે ઉધ્વદિ આકાર અને કપાલાદિ આકાર બંનેની પ્રતીતિ જુદી જુદી થાય છે અને બંનેના કાર્ય જુદા જુદા છે (ઘટ પાણી ભરવા કામ આવે ને કપાલ રાખ ભરવા કામ આવે.) વળી, “આ બંનેનો આકાર વાસ્તવમાં છે જ નહીં (આશય: બધા આકાર વાસનાજનિત છે, વસ્તુ તો એકની એક જ છે... જ્ઞાનમાં કોઈ આકાર નથી...)” – એવું પણ કહી ન શકાય, કારણ કે બંને આકારનો અસ્તિત્વરૂપે બોધ થાય છે. પૂર્વપક્ષ : અસ્તિત્વરૂપે બોધ તો બે ચંદ્રનો પણ થાય છે, છતાં તે બોધ, જેમ ભ્રાંત છે, તેમ બે આકારનો બોધ પણ ભ્રાન્ત જ છે. ઉત્તરપક્ષઃ એવું નથી, કારણ કે દ્વિચન્દ્રવિષયક બોધ તો દષ્ટિદોષવાળાને જ થાય છે, નિર્મળ દષ્ટિવાળાને નથી થતો. જ્યારે, ઘટ-કપાલનો બોધ તો સહુને નિરપવાદ થાય છે... માટે તેને અબ્રાંત જ માનવો જોઈએ.) (૧૭૧) પૂર્વપક્ષ ચિત્રમાં સહુને પર્વત વગેરે ઉંચા દેખાય છે, ને ખીણ વગેરે નીચા દેખાય છે – આમ સહુને નિરપવાદ છે, છતાં તે ભ્રાન્ત છે, કારણ કે બધા એક જ કપડા પર છે (એટલે નિરપવાદ પ્રતીતિના બળે અભ્રાન્ત માની લેવાની ભૂલ ન કરવી...) ઉત્તરપક્ષ ચિત્રનો સ્પર્શ કરીએ ત્યારે ખબર પડે છે કે, કશું ઊંચુંનીચું નથી. એટલે તે જ્ઞાન તો બાધિત છે... જ્યારે ઘટ-કપાલના ભેદજ્ઞાનનું બાધક અભેદજ્ઞાનનો તો કોઈને અનુભવ થતો નથી. (જ અભેદજ્ઞાન થાય છે, તે કથંચિત્ અભેદનું છે, જે બાધક બનતું નથી.) પ્રશ્ન : બંનેના ભેદજ્ઞાનમાં, બંને આકારનું અભેદજ્ઞાન જ બાધક નહીં બને? ૨. “પ્રારે મે ' રૂતિ ઇ-પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy