SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ++++++ २३० अनेकान्तजयपताका (દ્વિતીય - (१६९) एवमन्वयव्यतिरेकवद् वस्तुसिद्धौ यदपि परैश्चोद्यते-“तथापि तत्र किञ्चिन्निवर्तत एवापरं तिष्ठत्येवेति तद्भेदापत्त्याऽनेकान्तवादहानादि", तदपि परिहृतमेव, केवलोभयासिद्धेः, वस्तुन एव शबलरूपत्वात् निवर्तमानस्य कथञ्चिदनिवर्तमाना જ ચીરહ્યા . अतिदेशेन दूषणान्तरं परिहरन्नाह-एवमित्यादि । एवम्-उक्तनीत्या अन्वयव्यतिरेकवद् वस्तुसिद्धौ सत्यां यदपि परैश्चोद्यते कुशाग्रीयबुद्धिभिः तथापि तत्र-नित्यानित्ये वस्तुनि किञ्चिन्निवर्तत एव, अन्यथैकान्तनित्यत्वापत्तेः; अपरं तिष्ठत्येव, अन्यथैकान्तानित्यतापत्तेः । इति-एवं तयोः-निवर्तमानतिष्ठतोर्भेदापत्त्या कारणेन अनेकान्तवादहानादि-अनेकान्तवादहानं निवर्तमानस्यैकान्तानित्यतया तिष्ठतश्च नित्यतया, 'आदि'शब्दात् तदेकान्तदोषश्चोक्तनीत्येति, तदपि परिहृतमेव । कुत इत्याह-केवलोभयासिद्धेः केवलयोरुभययो:-निवर्तमान-तिष्ठतोः અનેકાંતરશ્મિ ... પ્રતીત થતું તે વિશિષ્ટમૃત્ત્વ જ છે. એટલે માં.કપાલમૃમાં તે નથી જ અને તેથી વ્યભિચાર પણ નથી. સારઃ અવિરોધપણે પ્રતીત થતાં વિશિષ્ટ પ્રકારના તત્તમૃત્ત્વને જ હેતુ બનાવી, વિવક્ષિતઘટકપાલની માટીમાં, વિવક્ષિતઘટની માટીનો અન્વય સિદ્ધ કરીએ છીએ. તે આ પ્રમાણે -- “તમૃદ્ વિક્ષતયટમૃમિના મૃત્વા” – આવો મૃત્ત્વરૂપ હેતુ, સાધ્યથી અત્યંત ભિન્ન મા. ઘટકપાલની માટીમાં ન હોવાથી, વ્યભિચાર પણ નહીં આવે, માટે કોઈ જ બાધ ન હોવાથી, અમે જે કહ્યું હતું કે, “અહીં અમને બાધા નથી” - તે બરાબર જ છે, માટે વસ્તુને અન્વય-વ્યતિરેકવાળી જ માનવી જોઈએ. * અનેકાંતવાદહાનિનો નિરાસ (૧૬૯) પૂર્વોક્ત રીતે, ભેદભેદવાળી વસ્તુની સિદ્ધિ થવાથી, બીજાઓ વડે જે કહેવાય છે કે - “નિત્યાનિત્યરૂપ વસ્તુમાં, પર્યાયરૂપ કોઈક અંશ તો નિવૃત્ત થાય જ છે, નહીંતર એકાંત નિત્યતાની આપત્તિ આવશે અને દ્રવ્યરૂપ કોઈક અંશ તો સ્થાયી રહે જ છે, નહીંતર એકાંત અનિત્યતાની આપત્તિ આવશે. હવે અહીં, નિવર્તમાન અને સ્થાયી બંને અંશનો ભેદ જ માનવો પડશે અને તેથી તો અનેકાંતવાદની હાનિ જ થશે, કારણ કે પર્યાયરૂપ નિવર્તમાન અંશ તો એકાંતે અનિત્ય છે અને દ્રવ્યરૂપ સ્થાયી અંશ તો એકાંતે નિત્ય છે... ફલતઃ કોઈ એક જ અંશ નિત્યાનિત્યરૂપ બની શકશે નહીં. (સ્પષ્ટીકરણ : એક અંશ નિત્ય, એક અંશ અનિત્ય હોવાથી અને તે બેનો ભેદ હોવાથી, નિત્યાનિત્યરૂપ કોઈ નહીં રહે અને તેથી અનેકાંતવાદની હાનિ થશે...) ઉપરાંત જે અંશ નિત્ય છે તેમાં એકાંતનિત્યના દોષો અને જે અંશ અનિત્ય છે તેમાં એકાંતઅનિત્યના દોષો આવશે.” તે સંપૂર્ણ કથનનો પરિહાર થાય છે, કારણ કે માત્ર નિવર્તમાનરૂપ પર્યાયાંશ કે માત્ર અનિવર્તમાનરૂપ ૨. “ઢોષાશો ' કૃતિ -પાd: I ૨. “મોનિવર્સ' ત -પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy