SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ अनेकान्तजयपताका (દ્વિતીય યો '' કૃતિ છે. (१५३) न चेदं संवेदनं भ्रान्तमिति शक्यते वक्तुम्, देशकालनरावस्थाऽभेदेन प्रवृत्तेः । तथाहि-देशान्तरे कालान्तरे नरान्तरेऽवस्थान्तरे च मृत्पिण्डादिषु यथोक्तलक्षण ............ विषयग्रहणपरिणामादृतेऽपरः-अन्यः संवेदने विषयप्रतिभासः तत्प्रतिबिम्बादिरूपः । युक्त्ययोगादिति । युक्त्ययोगश्च लेशतो दर्शित एव । विशेषतस्तु सर्वज्ञसिद्धिटीकातोऽवसेयः ॥ न चेदमित्यादि । न चेदं संवेदनम्-अधिकृतमन्वयव्यतिरेकवद् भ्रान्तमिति शक्यते वक्तुम् । कुत इत्याह-देशकालनरावस्थाऽभेदेन प्रवृत्तेः कारणात् । एतद्भावनायैवाहतथाहीत्यादि । तथाहीति पूर्ववत् । देशान्तरे कालान्तरे नरान्तरेऽवस्थान्तरे च मृत्पिण्डादिषु .......... અનેકાંતરશ્મિ ... યુક્તિઓ કેમ નથી ઘટતી? તેનું સ્વરૂપ અહીં સંક્ષેપથી બતાવ્યું છે, વિશેષ માટે, પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિજી કૃત સર્વજ્ઞસિદ્ધિટીકાનું અવલોકન કરવું... - સારાંશ : ફલતઃ પદાર્થપ્રતિભાસ માટે, અર્થગ્રહણપરિણામ તો માનવો જ પડશે અને તે અર્થગ્રહણ પરિણામ જ અર્થકારતા રૂપ હોવાથી, સંવેદનને નિરાકાર માની શકાય નહીં. આ રીતે સંવેદનની સાકારતા અબાધિતપણે સિદ્ધ થશે. - દ્રવ્ય-પર્યાયનું સંવેદન અબ્રાન્ત છે * (૧૫૩) શિવક, સ્થાસક વગેરેની, માટીરૂપે જે અનુવૃત્તિનું સંવેદન થાય છે અને કથંચિત્ ભેદાંશને લઈને જે વ્યાવૃત્તિનું સંવેદન થાય છે, તે સંવેદનને ‘બ્રાંત' કહેવું યોગ્ય નથી, કારણ કે આ સંવેદન તો અબ્રાંતરૂપે પ્રતીત છે. તે આ રીતે - (૧) ગુજરાત કે રાજસ્થાન બધે જ ઠેકાણે, (૨) કોઈ પણ વ્યક્તિને, (૩) ગ્રીષ્મ કે શીત કોઈ પણ કાળમાં, (૪) બાળ કે યુવા કોઈ પણ અવસ્થામાં, મૃતપિંડાદિ વિશે અનુવૃત્તિ અને વ્યાવૃત્તિનું સંવેદન થાય છે જ. પૂર્વપક્ષ બધા જ સંવેદન “સત્ય” જ હોય, એવું નથી, કેટલાક ભ્રાંત પણ હોઈ શકે. જેમ કે (૧) દૂરના દેશથી થતું આકાશના ઢલાણનું જ્ઞાન, (૨) ગ્રીષ્મ વગેરે કાળમાં થતું કીરણોમાં પાણીનું જ્ઞાન, (૩) દૂરદેશવર્તી પુરુષને થતું ઠામાં પુરુષનું જ્ઞાન, અને (૪) પીળીયા વગેરે રોગાવસ્થામાં થતું શંખની પીળાશનું જ્ઞાન... વગેરે. ઉત્તરપક્ષ ઃ તે બધા જ જ્ઞાનોનો તો, અનુક્રમે (૨) દેશાંતરમાં, (૨) કાળાંતરમાં, (૩) પુરુષાંતરમાં, અને (૪) અવસ્થાતરમાં બાધ જણાય છે, માટે તેઓને તો બ્રાંત માનવા યોગ્ય જ છે, પરંતુ પૂર્વોક્ત રીતે, અનુવૃત્તિ-વ્યાવૃત્તિના સંવેદનનો તો ક્યાંય બાદ જણાતો નથી, માટે યથોક્ત સંવેદનને તો અભ્રાંત જ માનવું જોઈએ. અહીં યદ્યપિ દેશની દૂરતા જ દોષભૂત છે, પણ તેની વિવક્ષા ન કરી, પુરુષની મુખ્યતયા વિવક્ષા કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy