SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ अनेकान्तजयपताका (દ્વિતીય चास्य स्वसंवेद्यस्यापि संवेदनस्यापह्नवः कर्तुं युज्यते, प्रतीतिविरोधात् । (१४८) न च निराकारमेव संवेदनम्, अर्थान्तरस्येव ततो विवक्षितार्थापरिच्छेदात् । न ह्याकारानुभवव्यतिरेकेणापरोऽर्थपरिच्छेद इति, अतिप्रसङ्गात्, सर्वस्य सर्वार्थपरिच्छेत्तृत्वापत्तेश्च ॥ (१४९) प्रदीपवत् प्रतिनियतार्थप्रकाशकस्वभावत्वात् तस्यायमदोष इति चेत्, આ ચોડ્યો युज्यते, प्रतीतिविरोधात् । न चेत्यादि । न च निराकारमेव एकान्तेन स्वसंवेदनम् । कुत इत्याह-अर्थान्तरस्येव अविषयाभिमतस्य ततः-संवेदनात् । किमित्याह-विवक्षितार्थापरिच्छेदात् । एतद्भावनायाह-न हीत्यादि । न यस्मात् अर्थाकारानुभवव्यतिरेकेणापरःअन्योऽर्थपरिच्छेद इति, अतिप्रसङ्गात् । अतिप्रसङ्गश्च तदाकारताऽभावे तद्वदपरपरिच्छेदेन ।। दोषान्तरमाह-सर्वस्य, संवेदनस्येति प्रक्रमः, सर्वार्थपरिच्छेत्तृत्वापत्तेश्च, परिच्छेद्यवदपरिच्छेद्याकारशून्यत्वाविशेषादिति हृदयम् ।। पराभिप्रायमाह प्रदीपवदित्यादिना । प्रदीपवदिति दृष्टान्तः । प्रतिनियतार्थप्रकाशकस्वभावत्वात् कारणात् तस्य-संवेदनस्य अयम्-अनन्तरोदितो दोषः अदोषः । इति चेत्, અનેકાંતરશ્મિ નિરાકારવાદીની દલીલનું નિરાકરણ (૧૪૮) નિરાકારવાદીઃ સંવેદન તો નિરાકાર છે, તેમાં અનુવૃત્તિ-વ્યાવૃત્તિ વગેરે કોઈ આકાર નથી, તો પછી તેના આધારે નિત્યાનિત્યરૂપતાની વ્યવસ્થા શી રીતે કરી શકાય ? સ્યાદ્વાદીઃ સંવેદન જો નિરાકાર હોય, અર્થાત્ તેમાં જો વિષયનો કોઈ આકાર જ ન આવતો હોય, તો ઘટજ્ઞાનમાં જેમ પટનો બોધ નથી થતો, તેમ આકાર ન હોવાથી - ઘટનો બોધ પણ નહીં થાય. પદાર્થના આકારનો અનુભવ તે જ પદાર્થનું જ્ઞાન છે, તે સિવાય બીજો કોઈ અર્થપરિચ્છેદ છે જ નહીં, માટે સંવેદનમાં આકારતાનો અનુભવ તો માનવો જ પડે, નહીંતર અતિપ્રસંગ એ આવે કે, ઘટસંવેદનમાં, જેમ ઘટની આકારતા ન હોવા છતાં પણ ઘટનો બોધ થાય છે, તેમ ઘટ સિવાયના પદાર્થનો પણ બોધ થશે... અને તેનાથી એ દોષ પણ આવશે કે, ઘટસંવેદનમાં, જેમ ઘટનો આકાર ન હોવા છતાં પણ ઘટનો બોધ થાય છે, તેમ પટ વગેરે બધા જ પદાર્થનો બોધ થવા લાગશે ! પછી ભલે ને તેમાં પટાદિનો આકાર ન હોય... ફલતઃ સર્વસંવેદનો, સર્વ પદાર્થના બોધક બનશે ! માટે આકારનું નિયમન તો માનવું જ પડશે. (૧૪૯) નિરાકારવાદી પ્રદીપમાં અર્થનો આકાર આવતો નથી, છતાં તે નિયત દેશાદિમાં રહેલ અર્થનો જ પ્રકાશક બને છે, તેમ જ્ઞાનમાં અર્થાકાર ન આવવા છતાં તે નિયત અર્થનું જ પ્રકાશક બને. એટલે ઉપરોક્ત આપત્તિઓ ન આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy