SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ અધિાર: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता द्वितीयार्दिक्षणास्थितौ प्रथमक्षणस्थितेरभावाद् भावे वा तदनुपपत्तेः प्रतियोग्यभावात् १८५ *બાળા वा स्थिति:, अन्यथाऽनन्यत्वायोगात्, तयोरैक्ये ह्यनन्यत्वमिति भावनीयम् । अन्यानन्यत्वे विरोधः, सहानवस्थानात् । अवाच्यत्वे स्ववचनविरोधः, अवाच्यत्वेनैव वाच्यत्वात् । स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे द्वितीयादिक्षणास्थितौ सत्यां प्रथमक्षणस्थितेरभावात् कारणाद् भावे <0 ..... અનેકાંતરશ્મિ ... પ્રથમક્ષણસ્થિતિ અને દ્વિતીયક્ષણઅસ્થિતિ બંને ભિન્ન હોવાથી બંને વચ્ચે વિરોધ નહીં રહે અને તો બંને એક સાથે રહી જ શકશે અને તેથી તો દ્વિતીયક્ષણીય અસ્થિતિ સાથે પ્રથમક્ષણીય સ્થિતિ પણ રહી જવાથી, દ્વિતીયક્ષણે પણ પદાર્થનું અસ્તિત્વ માનવાની આપત્તિ આવશે, જે ક્ષણિકતાને બાધાકારક છે... (૨) જો સ્થિતિ-અસ્થિતિ બંનેને અભિન્ન માનવામાં આવે, તો સ્થિતિ પણ અસ્થિતિરૂપ બનવાથી, પ્રથમક્ષણે પણ પદાર્થની અસ્થિતિ થશે, અથવા તો અસ્થિતિ પણ સ્થિતિરૂપ બનવાથી, દ્વિતીયક્ષણે પદાર્થની સ્થિતિ થશે... ܀ (૩) પ્રથમક્ષણસ્થિતિ અને દ્વિતીયક્ષણઅસ્થિતિ બંનેનો ભેદ-અભેદ બંને માનવામાં તો સહાનવસ્થાન વિરોધ છે, કારણ કે બંનેનો ભેદ હોય તો અભેદ શી રીતે ? અને અભેદ હોય તો ભેદ શી રીતે ? (૪) બંનેને અવાચ્ય (અકથ્ય) પણ ન માની શકાય, કારણ કે જો સર્વથા અવાચ્ય જ હોય, તો તે ‘અવાચ્ય’ શબ્દથી પણ કહી નહીં શકાય. - આમ, વિકલ્પો ન ઘટવાથી, દ્વિતીયાદિ ક્ષણમાં અસ્થિતિનો અભાવ હોવાથી - વિશેષ્ય/ વિશેષણભાવરૂપ પૂર્વોક્ત અર્થ અસંગત થતાં – ક્ષણસ્થિતિધર્મકત્વનો જ અયોગ થશે... (કેમ અયોગ ? તેના કારણ માટે જ ગ્રંથમાં કહ્યું કે - તદ્દન્યત્વાિિવન્પાનુપપત્તે:) એટલે ખરેખર તો ક્ષણિક તત્ત્વની સિદ્ધિ જ'હજી થઈ શકતી નથી. Jain Education International * બૌદ્ધકૃત ક્ષણિક્તાની સંગતિ બૌદ્ધ ઃ પૂર્વોક્ત ભિન્ન વગેરે ચારે વિકલ્પો, ત્યારે જ ઘટી શકે, કે જ્યારે (૧)પ્રથમક્ષણસ્થિતિ, અને (૨) દ્વિતીયક્ષણઅસ્થિતિ સ્વરૂપ બંને શ્રૃતિયોગી હાજર હોય... પણ બંને પ્રતિયોગીની, એક સાથે વિદ્યમાનતા જ અસંભવિત છે. તે આ રીતે - (૧) પક્ષ ઃ પ્રથમક્ષણસ્થિતિ, પ્રથમક્ષણે જ હોય છે, દ્વિતીયક્ષણે નહીં, માટે જે વખતે દ્વિતીય* વિવર્ળમ્ *. प्रथमक्षणस्थितेर्न विरोधः सङ्गच्छते, अन्यत्वाविशेषात्, ततश्च स्खलनाभावात् द्वितीयेऽपि क्षणे प्रथमक्षणभाक् सत्त्वं स्थितिमदुपपद्यत इति ॥ For Personal & Private Use Only * પૂર્વોક્ત ચારે વિકલ્પો, આ ઉભયસંબંધી=ઉભયપ્રતિયોગીક છે, તેથી વિકલ્પોના ‘પ્રતિયોગી’ તરીકે આ બંનેનો ઉલ્લેખ કર્યો છે. ૨. ‘ક્ષસ્થિતી' કૃતિ -પાન: । www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy