SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ: एतेन यौगपद्यमपि प्रत्युक्तम्, क्षयोपशमवैचित्र्यादिति ॥ (१११) यच्चोक्तम्-'न च कार्यद्वारेणापि सदसद्रूपं वस्तु प्रतिपत्तुं शक्यते, यतो निमित्ताभेदद्वाराऽऽयातं प्रत्युक्तं-निराकृतम् । कुत इत्याह-क्षयोपशमवैचित्र्यात् । स ह्यनेकधर्मात्मके वस्तुनि कस्यचित् कश्चिद् यस्तथा प्राथम्यादिभेदेन तद्धेतुरिति ॥ यच्चोक्तमित्यादि । यच्चोक्तं मूलपूर्वपक्षे 'न च तत् कार्यद्वारेणापि सदसद्रूपं वस्तु .............. અનેકાંતરશ્મિ . થાય છે. | (ક્ષયોપશમાનુસારનું તાત્પર્ય : વસ્તુ અનંતધર્માત્મક છે, તેમાં જે ધર્મના જ્ઞાનનાં આવરણનો જેવો ક્ષયોપશમ હોય, તેવું પ્રધાન ગૌણ કે પ્રથમ-દ્વિતીયભાવે ભેદન જ્ઞાન થાય...) પ્રશ્ન:- પણ જો એક જ વસ્તુને આશ્રયીને બંને થતા હોય તો બંનેમાં ભેદ શી રીતે ? ઉત્તર:- નિમિત્ત સર્વાંશે એક જ છે – એવું નથી, પરંતુ કથંચિત્ જુદું-જુદું પણ છે. તે આ રીતે - સત્ત્વાંશરૂપ નિમિત્તને લઈને અસ્તિત્વનો પ્રધાનરૂપે વિકલ્પ થાય અને અસત્ત્વાંશરૂપ નિમિત્તને લઈને નાસ્તિત્વનો પ્રધાનરૂપે વિકલ્પ થાય- આમ, નિમિત્ત જુદા હોવાથી, તે બંનેનો કથંચિત્ ભેદ પણ છે. આશયઃ બધા પ્રાણીઓને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષયોપશમ વિચિત્ર હોય છે. એટલે તેઓ જયારે સત્ત્વરૂપ અંશને લઈને વસ્તુનો બોધ કરે, ત્યારે પ્રધાનતાથી અસ્તિત્વનો વિકલ્પ થાય અને જ્યારે અસત્ત્વરૂપ અંશને લઈને વસ્તુનો બોધ કરે, ત્યારે પ્રધાનતાથી નાસ્તિત્વનો વિકલ્પ થાય - આમ બંને વિકલ્પો જુદા જુદા થાય... અને પ્રધાન-ગૌણભાવે બંનેનો અભેદ પણ છે - એમ ભેદભેદરૂપ સ્યાદ્વાદ જ માનવો જોઈએ કાર્ય દ્વારા વસ્તુની સદસપતાનું જ્ઞાન - (૧૧૧) વળી, તમે જે કહ્યું હતું કે – “વસ્તુ સદસરૂપ છે - એવું કાર્ય દ્વારા પણ ન જાણી શકાય, કારણ કે સદસરૂપ કાર્યની કદી ઉપલબ્ધિ જ નથી થતી” - તે કથનનો પણ અહીં અવકાશ ............. વિવરVY ... .......... ........ .............. .... इति पराकूतम् ।। ____93. यस्तथा प्राथम्यादिभेदेन तद्धेतुरिति । विचित्रो हि ज्ञानावरणादिक्षयोपशम: प्राणिनाम्, ततस्तद्वशात् कस्यापि प्रथमतया सत्त्वांशमसत्त्वांशं वा विषयतया समवलम्बमानो नियतैकरुपविकल्पहेतुः सम्पद्यते इति यौगपद्यदोषपरिहार: । एकत्वपरिहारस्तु निमित्ताभेदस्य सदसत्त्वयोः कथञ्चिद् भिन्नत्वेनासिद्धत्वादिति स्वयमेव बोद्धव्यः ।। ૨-૨. રૂરતને પૂછે રૂ. “પરંતન' કૃતિ -પઢિ: ૪. “સર્વાંશે'ત્યારેરારબ્ધ ‘પટાતિયા'પર્યન્ત: | न वर्तते च-प्रतौ। ५. पूर्वमुद्रिते तु 'व्यम्' इत्यशुद्धपाठः, तस्य च । प्रतानुसारेण शुद्धिः कृता । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy