SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ अनेकान्तजयपताका (પ્રથમ: दुभयप्रतिभासि न संवेद्यते, तदन्यविविक्तताविशिष्टस्यैव संवित्तेस्तदन्यविविक्तता चाभाव इति सूक्ष्मधिया भावनीयम् ॥ (९९) तदेवासहायं तदन्यविविक्तमिति चेत्, को वा किमाह ? किन्तु तदेवा - વ્યારહ્યા છે .... नरसिंहप्रतिभासि, एवं च वस्तुनोऽग्रहणमेवेति । न चेत्यादि । न च एतत्-संवेदनम् उभयप्रतिभासि, प्रक्रमात् सदसदुभयप्रतिभासात् सदसदुभयप्रतिभासनशीलम्, न संवेद्यते, किन्तु संवेद्यते एव । युक्तिमाह-तदन्यविविक्तताविशिष्टस्यैव-संवेदनान्तरविविक्तताविशिष्टस्यैव संवित्तेः कारणात्, तदन्यविविक्तता चाभावस्तदन्येषां तत्र इति सूक्ष्मधिया भावनीयम्, उक्तीत्यैव 'न ह्यसति चैतनात्वेऽणुश्चेतनास्वभावो नाम' इत्यादिलक्षणया ॥ तदेवेत्यादि । तदेव-अधिकृतसंवेदनम् असहायम्-अन्यरहितं तदन्यविविक्तं-संवेदनान्तरविविक्तम् । इति चेत्, एतदाशङ्क्याह-को वा किमाह ? इत्थमेवैतदित्यर्थः । किन्त्वि - અનેકાંતરશ્મિ .... જેમ, સિંહસંવેદન દ્વારા - નૃસિંહ પદાર્થનો સંપૂર્ણતયા પ્રતિભાસ ન થવાથી, તેના દ્વારા નૃસિંહનું ગ્રહણ જ અસંભવિત છે, તેમ સન્મા–પ્રતિભાસી જ્ઞાન દ્વારા, સદસરૂપ વસ્તુનો સંપૂર્ણતયા પ્રતિભાસ ન થવાથી, તેના દ્વારા સદસરૂપ વસ્તુનું ગ્રહણ જ અસંભવિત રહેશે... તેથી, સદસરૂપ વસ્તુના ગ્રહણ માટે, સંવેદન પણ સદસદ્ ઉભયપ્રતિભાસી જ માનવું જોઈએ. પ્રશ્નઃ સદસદ્ ઉભયપ્રતિભાસી સંવેદનનો ક્યાં અનુભવ થાય છે? ઉત્તર : થાય જ છે, કારણ કે પસંવેદનના અભાવથી વિશિષ્ટ એવા ઘટસંવેદનનો અનુભવ થાય છે. અર્થાત જ્યારે ઘટનું જ્ઞાન થાય ત્યારે ઘટનું જ સંવેદન થાય છે, પટનું નહીં. - આમ, ઘટસંવેદન તે ઘટસંવેદનરૂપે સત્ છે અને પસંવેદનરૂપે અસત્ છે, કારણ કે તે સંવેદનનો અનુભવ, માત્ર ઘટસંવેદનરૂપે નહીં, પણ પસંવેદનથી જુદારૂપે - પટસંવેદનના અભાવરૂપે પણ થાય છે. જેમ, પરમાણુમાં ચેતનતા ન હોવાથી, તેને ચેતનસ્વભાવી માનવો અસંભવિત છે અને ચેતનરૂપે તેની પ્રતીતિ જ ન થઈ શકે, તેમ સંવેદનમાં જો અસરૂપતા હોય જ નહીં, તો પટસંવેદનથી જુદારૂપે તેની પ્રતીતિ જ ન થઈ શકે. - આ વિષય પૂર્વોક્ત રીતે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો. તેથી, સંવેદન પણ સદસક્રૂપ (ઉભયરૂપ) થાય જ છે. માટે, તમે જે કહ્યું હતું કે “જ્ઞાનના આધારે વિષયવ્યવસ્થા થાય છે, પણ ઉભયરૂપ જ્ઞાન જ ન થતું હોવાથી, વસ્તુને ઉભયરૂપ માની શકાય નહીં” – તે બધું કથન નિરસ્ત થાય છે. (૯૯) પૂર્વપક્ષ : ઘટસંવેદન, જયારે બીજા જ્ઞાનની સહાયતાથી રહિત હોય, ત્યારે તેનો પટાદિસંવેદનથી જુદારૂપે અનુભવ થાય છે. ઉત્તરપક્ષ એ વાત તો બરાબર જ છે, એમાં કોણ ના પાડે છે? ૨. ‘તસંવિવિતા' તિ વ-પારઃ ૨. “તીર્ઘવં ' તિ પાઠ: ૪. પ્રેક્ષ્યતાં ૭૫તમ પૃષ્ઠમ્ | રૂ. ‘વેતનાન્ટેડyo' તિ ઘ-પાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy