SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ अनेकान्तजयपताका (પ્રથમ: (८५) मिथो भेदेऽपि चाशेषधर्माणां धर्मिणा व्याप्तेविशिष्टान्योन्यानुवेधतोऽभेदः, अन्यथा तस्येति सङ्गायोगात्, तद्धर्मिधर्म( ? )स्वभावत्वसङ्गस्यापि धर्मेभ्योऽन्यत्वे धर्मिणो જ વ્યારા ... अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे अन्यतररूपापत्त्या तद्भावानुपपत्तिः-धर्मर्मिभावानुपपत्तिः । अस्तु को दोष इत्याशङ्क्याह-प्रतीतिबाधिता चेयम्-धर्मधर्मिभावानुपपत्तिः क्षयोपशमानुरूपं तथा तदुभयप्रतीतेः । तथा मिथ इत्यादि । मिथो भेदेऽपि च-परस्परभेदेऽपि च अशेषधर्माणां-सत्त्व-ज्ञेयत्वादीनां धर्मिणा-द्रव्येण व्याप्तेः । किमित्याह-विशिष्टान्योन्यानुवेधतः कारणात् अभेदः, धर्मधर्मिणोरिति । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे तस्येति सङ्गायोगात्, तस्य धर्मिणो धर्मा इति सम्बन्धायोगात् । तदित्यादि । तयोः-धर्म-धर्मिणोः स्वभावत्वसङ्गस्यापि स एव धर्मी तद्धर्मधर्मस्वभावः, - અનેકાંતરશ્મિ - અથવા ધર્મી ધર્મરૂપ બનવાથી - બેમાંથી એકનું અસ્તિત્વ ન રહેતાં, “આ ઘડો છે અને આ તેના ધર્મો છે” – એમ ધર્મ-ધર્માભાવ જ નહીં ઘટી શકે. અને તો ધર્મ-ધર્મભાવની લૈંયોપશમાનુસારે જે નિબંધ પ્રતીતિ થાય છે, તેનો વિરોધ થશે, તેથી ધર્મ-ધર્મીનો કથંચિદ ભેદ અવશ્ય માનવો જોઈએ. (૮૫) (૨) અભેદઃ સર્વ ધર્મોનો પરસ્પર ભેદ હોવા છતાં, દ્રવ્ય (ઘટ) તે સત્ત્વ-શેયત્વ વગેરે બધા ધર્મોને વ્યાપીને રહ્યો હોવાથી - ધર્મોનો વિશિષ્ટ (=એક ધર્મ સાથે પ્રતિબદ્ધ હોવારૂપે) અનુવેધ (મિશ્રણ) થતાં – ધર્મ અને ધર્મીનો કથંચિત્ અભેદ પણ સ્વીકારવો જોઈએ. આશય : ધર્મો બધા જુદા જુદા છે, પણ એક ધર્મી તેમાં વ્યાપ્ત છે, એ રીતે ધર્મોનો પરસ્પર અનુવેધ પણ છે, અર્થાત્ અભેદ પણ છે અને તેથી જ ધર્મ-ધર્મીને અભેદ પણ નક્કી થાય. (કારણ કે એક ધર્મિત્વેન જ તેમનો અભેદ છે...) પ્રશ્નઃ જો ધર્મ-ધર્મીનો અભેદ ન માનીએ તો? ઉત્તર : તો “ઘટના કૃષ્ણત્વ વગેરે ધર્મો છે” – એમ ધર્મ-ધર્મીનો સંબંધ જ નહીં ઘટે. તે આ રીતે – (A) શ્યામત્વ વગેરે ધર્મો તે “ઘટાદિ પ્રતિનિયત ધર્મીને કારણે ધર્મ” રૂપ સ્વભાવને પામે, ___77. स एव धर्मी तद्धर्मधर्मिस्वभावः त एव च धर्मास्तद्धर्मिधर्मस्वभावा इति । अयमत्र भाव:तै:-विवक्षितैरेव धर्मैर्धर्मवान् स्वभाव:-स्वरूपं यस्य घटादे: स तथा । तथा तेन-प्रतिनियतेन घटादिना અહીં એવું રહસ્ય જણાય છે કે, ઉભયની પ્રતીતિ જણાવી છે, ત્યાં કોઈ મત, ઉભયની પ્રતીતિ જ ન માનતો હોય; તો તેનું કારણ તેનો કર્યોદય છે, જો ક્ષયોપશમ હોત, તો તેના અનુસાર તેને ઉભયની પ્રતીતિ પણ નિબંધ થાત. એટલે તેના વ્યવચ્છેદ માટે ક્ષયોપશમાનુાં... આપ્યું છે... (પ્રાયઃ અહીં બૌદ્ધનો વ્યવચ્છેદ હોઈ શકે, કારણ કે તેના મતે ધર્મી જ અસિદ્ધ છે. માત્ર ધર્મો (પર્યાયો) છે...) ૨. “માવ–પ્રસ' ત ા-પાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy