SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ८० ( ૧૧ ) ફન્દ્ર-શ–પુર વિશબ્દનામપિ ફૅન-શન-પૂર્વા、ાવિ-મિન્નપ્રવૃત્તિનિમિત્તत्वात् । ( ६० ) र्द्रव्येऽपर्यायशब्दवद् भिन्नप्रवृत्तिनिमित्तव्यतिरेकेणापि शब्दान्तरप्रवृत्ते व्याख्या (પ્રથમ: निमित्ताभावाविशेषादिति । इहैवेन्द्रादिशब्दापेक्षया लौकिकमार्गनिषेधायाह- इन्द्र - शक्रेत्यादि । इन्द्र-शक्र-पुरन्दरादिशब्दानामपि लोके पर्यायशब्दतया रूढानाम् इन्दन - शकन -पूर्दारणादिમિન્નપ્રવૃત્તિનિમિત્તત્તાત્ । તથાહિ-ફન્ડનાવિન્દઃ, શનાજી:, પૂર્વરાત્ પુરન્તર: । ‘આવિ’– शब्दाद् वज्रपाण्यादिपरिग्रहः, वज्रं पाणावस्येति कृत्वा । एवं भिन्नप्रवृत्तिनिमित्ता एवैते शब्दा इति । अत्राह-द्रव्य इत्यादि । द्रव्ये - मृदादौ अपर्यायशब्दवत् अपर्यायो द्रव्यम्, द्रव्यमपर्याय * અનેકાંતરશ્મિ ... પ્રશ્ન : પણ ત્યાં ઘટાદિ સત્ત્વાભાવ છે નહીં, તો તેનો શબ્દપ્રયોગ શી રીતે થાય ? ઉત્તર : જો માત્ર સ્વસત્ત્વ હોવા છતાં, બીજા કોઈ નિમિત્ત વિના ૫૨-અસત્ત્વનો પ્રયોગ થઈ શકે, તો સ્વ-અસત્ત્વનો પણ પ્રયોગ થઈ શકે. (તમે ૫૨-અસત્ત્વ સ્વતંત્ર માનતા નથી, છતાં તેનો શબ્દપ્રયોગ માનો છો, તેથી...) તેથી ભિન્ન ભિન્ન શબ્દપ્રયોગ માટે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિનિમિત્ત માનવું જ પડશે, જે એકાંત એકસ્વભાવી વસ્તુમાં અસંભવિત છે... * ઇન્દ્રાદિ ભિન્ન શબ્દપ્રયોગ પણ પ્રવૃત્તિનિમિત્તના ભેદથી જ (૫૯) પ્રશ્ન એક જ વ્યક્તિમાં ઇન્દ્ર, શક્ર, પુરંદર... વગેરે જુદા જુદા શબ્દનો પ્રયોગ થાય જ છે ને ? ઉત્તર ઃ પરંતુ, તે ભિન્ન-ભિન્ન શબ્દપ્રયોગ પણ પ્રવૃત્તિનિમિત્તનો ભેદ છે, માટે થાય છે... પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન-ભિન્ન શી રીતે ? તે જોઈએ - (૧) ઇન્દ્ર : ઐશ્વર્ય ભોગવતો હોવાથી ‘ઇન્દ્ર’ શબ્દનો પ્રયોગ થાય. (૨) શક્ર : યજ્ઞ કરતો હોવાથી ‘શક્ર' શબ્દનો પ્રયોગ થાય... (૩) પુરંદર : દાનવની નગરીનો નાશ કરતો હોવાથી ‘પુરંદર’ શબ્દનો પ્રયોગ થાય. (૪) વજ્રપાણિ : વજ્ર હાથમાં હોવાથી ‘વજ્રપાણિ’ શબ્દનો પ્રયોગ થાય. Jain Education International આમ, એક વ્યક્તિમાં પણ પ્રવૃત્તિનિમિત્તના ભેદથી જ શબ્દભેદ થઈ શકે, માટે વસ્તુને એક સ્વભાવી માનવામાં – પ્રવૃત્તિનિમિત્તનો ભેદ ન રહેવાથી - સદ્-અસદ્ રૂપ બે શબ્દનો પ્રયોગ - અસંભવિત જ રહેશે. (૬૦) પૂર્વપક્ષ : માટી વગેરે દ્રવ્યમાં, જેમ ‘અપર્યાય' શબ્દનો પ્રયોગ થાય છે, અર્થાત્, પ્રવૃત્તિનિમિત્તના ભેદ વિના પણ, જેમ માટીમાં ‘આ દ્રવ્ય પર્યાય નથી’ વગેરે શબ્દોનો પ્રયોગ થાય છે, તેમ એકસ્વભાવી વસ્તુમાં પણ ભિન્ન-ભિન્ન (પાર્થિવસત્ત્વ, જળાસત્ત્વ) શબ્દપ્રયોગ થઈ શકશે... * વિવરણમ્ ....... 41. लौकिकमार्गनिषेधायाहेति । लौकिकमार्गे यथावस्थितशब्दार्थानभिज्ञ मुग्धजनव्यवहाररूपः ॥ ૧. ‘દ્રવ્ય પર્યાય૦’ રૂતિ -પા: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy