SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ધિ%ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ___ (३) यद्यपि न तथाभूता शक्तिः प्राक्कर्मदोषतस्तदपि । शक्त्यनुरूपमुपायो न यंतस्तत्प्राप्तयेऽप्यन्यः ॥३॥ - વ્યારહ્યા .... विशेषेण पूर्वगुरुभिः-चिरन्तनवृद्धः आचरितः-आसेवितः तत्र मार्गे प्रवर्तितव्यं-प्रवृत्तिः कार्या पुंसा-पुरुषेण न्यायः सद्व्यवस्थारूपः सतां-सत्पुरुषाणामेषः-एवम्भूत इति । तथाविधशक्त्यभावे कथमित्याह-यद्यपीत्यादि । यद्यपि न तथाभूता-पूर्वगुरुशक्तितुल्या शक्तिः सामर्थ्यरूपा । कुत इत्याह-प्राक्कर्मदोषतः-जन्मान्तरकृतकर्मदोषात् । तदपि-एवमपि शक्त्यनुरूपं-शक्त्युचितं तत्र प्रवर्तितव्यम् । किमित्यत आह-उपाय:-हेतुर्न यतः-यस्मात् तत्प्राप्तयेऽपि-तथाभूतशक्तिप्राप्त्यर्थमपि अन्यस्तत्र तत्प्रवर्तनादिति ॥ - અનેકાંતરશ્મિ છે અનિંદનીય એવો માર્ગ હોય તપ-સ્વાધ્યાય-વિનય-વૈયાવચ્ચ વગેરે અસંખ્ય યોગરૂપ માર્ગ હોય અને પૂર્વગુરુઓ વડે વિશેષથી આચરાયેલ હોય જે માર્ગ ચિરંતન વૃદ્ધો વડે વિશેષથી આચરાયેલ હોય, તે વિશે તે જ્ઞાનાદિ માર્ગ વિશે પુરુષોએ પ્રવર્તવું જોઈએ સર્વ જીવોએ પ્રવૃત્તિ કરવી જોઈએ, અર્થાત્, તે તે યોગ આપણા જીવનમાં લાવવો જોઈએ એ જ સજ્જનોની નીતિ છે=પૂર્વાચીર્ણ અનિન્દ માર્ગમાં પ્રવૃત્તિ કરવી એ જ સજ્જનોની સવ્યવસ્થા છે. - તૃતીય શ્લોકનો ભાવાર્થ (૩) શ્લોકાર્થ જો કે પૂર્વકૃત કર્મના દોષથી, તેવા પ્રકારની શક્તિ નથી, છતાં પણ શક્તિને અનુરૂપ ત્યાં પ્રવર્તવું જોઈએ), કારણ કે તેની શક્તિની) પ્રાપ્તિ માટે પણ બીજો કોઈ ઉપાય નથી (૩) વિવેચનઃ જો કે યદ્યપિ શક્તિ તો છે, પણ પૂર્વકૃત કર્મના દોષથી=અધ્યવસાયવિશેષથી જન્માંતરમાં બાંધેલા જ્ઞાનાવરણ-મોહનીય-વીર્યંતરાય વગેરે કર્મના ઉદયરૂપ દોષથી તેવા પ્રકારની શક્તિ નથી=જ્ઞાનાદિ યોગો સેવવા માટે, જેવાં શક્તિ-સામર્થ્ય પૂર્વપુરુષો પાસે હતાં, તેવા શક્તિ-સામર્થ્ય તો આપણી પાસે નથી જ, છતાં પણ–તેવું સામર્થ્ય ન હોવા છતાં પણ શક્તિને અનુરૂપ વેંથાશક્તિએ તે માર્ગ વિશે પ્રવર્તવું જોઈએ, કારણ કે તેની પ્રાપ્તિ માટે પણ પૂર્વપુરુષો જેવી શક્તિને મેળવવા માટે પણ બીજો કોઈ ઉપાય નથી=પૂર્વાચીર્ણ અનિન્દ માર્ગ વિશે પ્રવર્તન સિવાય તથાવિધ શક્તિપ્રાપક બીજો કોઈ ઉપાય નથી, અર્થાત્ તથાવિધ માર્ગમાં પ્રવૃત્તિથી જ, પૂર્વપુરુષો જેવી શક્તિની પ્રાપ્તિ થાય છે. વિવરમ્ ... 3. तत्र तत्प्रवर्तनादिति । तत्र-अनिन्द्यपूर्वपुरुषाचरिते मार्गे तत्प्रवर्तनात्-शक्त्यनुरुपचेष्टनात् ।। ન & આ વ્યવચ્છેદક વિશેષણ છે, તેથી અર્થ થશે જે અનિન્દ હોવા છતાં પૂર્વપુરુષો દ્વારા આશીર્ણ નથી, તે માર્ગ આચરણીય નથી. શક્તિનું ઉલ્લંઘન કે ગોપન કર્યા વિના, યથાશક્તિએ તે માર્ગ વિશે અવશ્ય પ્રવર્તવું જોઈએ. ૨. “યતદ્ધ પ્રાપ્યતેડપ્ય:' રૂતિ -પઢિ:. ૨. ‘રૂસ્થમૂત' તિ ટુ-પાટ: I રૂ. ‘નાતજીત્યનુ' તિ રd પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy