SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता विनायकोपशान्तये' तथा प्रेक्षापूर्वकारिणः प्रयोजनादिशून्ये न प्रवर्तन्त इति 'प्रयोजनादिप्रतिपादनार्थं' चेति ॥ अत्र कश्चिदाह-प्रकरणकारो हि प्रेक्षापूर्वकारी, स किमर्थं प्रकरणादौ तदसम्बद्धमिष्टदेवतास्तवमाह ? । न च विघ्नविनायकोपशान्तिकरणेन प्रकरणनिष्पत्त्यङ्गतया तत्सम्बद्धः, स्तवविघ्नयोविरोधासिद्धेः; तद्भावेऽपि क्वचिद् विघ्नभावात्, तदभावेऽपि चाभावादिति । प्रयोजनादिप्रतिपादनमप्यनर्थकमेव, तत एव सम्यक्प्रयोजनाद्यनवगतेः । प्रकरणार्थपरिज्ञानपुरस्सरमेव तत् कथमन्यतो भवति ? अतस्तत्प्रतिपादनेऽपि तदाशङ्काऽनिवृत्तिरेवेति ।। અનેકાંતરશ્મિ (૨) વિજ્ઞવિનાયકની ઉપશાંતિ : જે કાર્ય કલ્યાણકારી હોય, તેમાં ઘણા વિદ્ગોની શક્યતા છે. કહ્યું છે કે – “અશ્રેયસ્કર કાર્યમાં પ્રવૃત્ત થનારને, વિઘ્નો કશે નડતાં નથી, અર્થાત્ દૂર જતાં રહે છે, પણ જયારે શ્રેયસ્કર કાર્યોમાં પ્રવૃત્ત થયેલી મહાન વ્યક્તિઓને પણ, વિપ્નો આવી પડે છે.” અનેકાંતજયપતાકા પણ, સમ્યજ્ઞાનનું અને પરંપરાએ મોક્ષનું કારણ હોવાથી, શ્રેયસ્કર= કલ્યાણકારી છે અને તેથી પ્રસ્તુત કાર્યમાં પણ વિનની શક્યતા છે, તેના નિવારણ માટે મંગલનું વિધાન કરે છે. - (૩) પ્રયોજનાદિનું પ્રતિપાદન મેં પ્રેક્ષાપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવો, પ્રયોજનયુક્ત કાર્ય વિશે જ પ્રવૃત્તિ કરે છે, પ્રયોજનશૂન્ય વિશે નહીં, તેથી તે જીવોને, પ્રસ્તુત ગ્રંથમાં પ્રવૃત્તિ કરાવવા, પ્રયોજનપ્રતિપાદન આવશ્યક છે તથા ગ્રંથના પ્રતિપાદ્ય વિષયનો નિર્દેશ પણ જરૂરી છે અને સંબંધકથન પણ જરૂરી છે - આ બધું કથન ગાથાસમૂહથી કરે છે... • ' ગાથાસમૂહના કારણ અંગે પૂર્વપક્ષીનું મંતવ્ય + નિરાકરણ પૂર્વપક્ષ :- પ્રકરણકાર પ્રેક્ષાપૂર્વક પ્રવૃત્તિ કરનાર છે - એવું તો તમે પણ માનો છો, તો પછી પ્રકરણની આદિમાં, સંબંધ વિનાના ઇષ્ટદેવતાના સ્તવને, તેઓ શા માટે કહે છે? શંકા:- ઇષ્ટદેવતાના સ્તવથી વિપ્નસમૂહની ઉપશાંતિ થાય અને તેથી પ્રકરણની નિર્વિઘ્ન સમાપ્તિ થાય, માટે પ્રકરણની આદિમાં સ્તવનો ઉપન્યાસ કરવો અસંબદ્ધ નથી. સમાધાન :- સ્તવ દ્વારા વિપ્નની ઉપશાંતિ થવી શક્ય જ નથી, કારણ કે સ્તવાત્મક મંગલ અને વિઘ્ન વચ્ચે વિરોધ જ સિદ્ધ નથી. તે આ પ્રમાણે વિરોધના બે પ્રકાર છે (૧) સહાનવસ્થાન અને (૨) પરસ્પર પરિહારસ્થિતિ... (૧) શીત-ઉષ્ણની જેમ સહાનવસ્થાન તો નથી, કારણ કે કાદંબરી વગેરે ગ્રંથોમાં, મંગલની સાથે વિજ્ઞનું પણ અવસ્થાન દેખાય છે જ, અને (૨) ઘટ-ઘટાભાવની જેમ પરસ્પર પરિહારસ્થિતિરૂપ વિરોધ પણ નથી, કારણ કે આ વિરોધ ત્યારે હોય કે જ્યારે એકના અભાવમાં * પ્રેક્ષાપૂર્વકારી અસંબદ્ધ પ્રલાપ ન કરે .. ઈષ્ટદેવતાસ્તવ પણ અસંબદ્ધ છે, તો શું તેનો પ્રલાપ કરી શકાય? ૨. “પ્રાર્થજ્ઞાન' ત -પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy