SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ધર્મતીર્થનો મહિમા આવ્યું છે. સામાન્ય પવિત્ર પુણ્યમાં પણ સત્કાર્ય કરાવવાની તાકાત છે. આ જગતમાં શ્રેષ્ઠ સત્કાર્ય જગદુદ્ધારની પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મતીર્થનું પ્રવર્તન છે. તેથી તીર્થકરોના આત્મા પાસે સર્વ પુણ્યમાં શિરમોર તીર્થંકર નામકર્મ જેમ તીર્થપ્રવર્તનનું સત્કાર્ય કરાવે છે, તેમ તે ધર્મતીર્થને પ્રથમ નમસ્કાર કરવારૂપ સત્કાર્ય પણ તે પ્રશસ્ત પુણ્ય જ કરાવે છે. સારાંશ એ છે કે 'તીર્થકર નામકર્મનો વિપાક જ તીર્થકરો પાસે તીર્થનમસ્કારરૂપ સમ્પ્રવૃત્તિ પણ કરાવે છે. આ ચાર કારણોથી તીર્થંકરો ધર્મતીર્થને નમસ્કાર કરે છે. અહીં ઈશ્વરની પ્રતિભા ખંડિત થતી નથી, નિર્વિકારી એવા તીર્થંકરો પણ આ કારણથી નમસ્કારની પ્રવૃત્તિ કરે તો તેમના માટે ઉચિત-વાજબી છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (सन्मतितर्क प्रकरण० श्लोक-१) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વેકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મતીર્થની ઉત્કૃષ્ટ ઉપાસનાનું ફળ તીર્થંકરપદ અને સિદ્ધપદઃ જગપૂજ્ય આ ધર્મતીર્થને જે જીવ ભાવથી પામી જાય, તેની અત્યંતર પરિણામપૂર્વક ઉત્કટતાથી ઉપાસના કરે, તો તે જીવને આ ધર્મતીર્થની ભક્તિનું ઉત્કૃષ્ટ ફળ, સંસારમાં તીર્થંકરપદની અને સંસારાતીત १ अथवा कृतकृत्योऽपि भगवान् यथा कथां कथयति तथा तीर्थमपि नमति । आह नन्वेतदप्यसमीचीनं यत् कृतकृत्यः सन् धर्मदेशनां करोति, नैवम्, अभिप्रायापरिज्ञानाद्, भगवता हि तीर्थकरनामगोत्रं कर्मावश्यवेदयितव्यम्, तस्य च वेदनेऽयमेवोपायो यद् अग्लान्या धर्मदेशनादिकरणम्, “तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं" ति (आव० नि० गा० १८३) वचनात् ।।११९४ ।। (बृहत्कल्पसूत्र० भाष्यगाथा-११९४ टीका) २. अत्र यद्यपि दर्शनादिग्रहणात्तपःप्रवचने गृहीते एव तथाऽपि तयोरुपादानं मोक्षं प्रति प्रधानाङ्गताख्यापनार्थम्, भवति च तपो मोक्षं प्रति प्रधानमङ्गं पूर्वसञ्चितकर्मक्षपणहेतुत्वात्, प्रवचनं च विधेयाविधेयोपदेशदायित्वादिति। तदुक्तं व्यवहारचूर्णा- “अथवा त्रिप्रकारादधिकं विशेषज्ञापनार्थं तपःप्रवचनग्रहणं क्रियते” इति। (गुरुतत्त्वविनिश्चय० उल्लास-३, श्लोक-६७ टीका) हैतीर्थोच्छेद एव 'भावेन' परमार्थेन, मोक्षलक्षणतीर्थफलाभावादिति (पंचवस्तुक० श्लोक-९४५ टीका) * तवोपदेशं समवाप्य यस्माद्, विलीनमोहाः सुखिनो भवामः। नित्यं तमोराहसुदर्शनाय, नमोऽस्तु तस्मै तव दर्शनाय।।८६।। (स्तोत्रावली० श्रीशंखेश्वरपार्श्वनाथस्तोत्रम) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy