SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ધર્મતીર્થનો મહિમા બધા તીર્થકરો, કેવલીઓ, ચૌદપૂર્વીઓ આ ધર્મતીર્થને નમે છે અર્થાત્ આખી દુનિયા જેને નમે છે તેવા ઉત્તમ પુરુષો પણ આ ધર્મતીર્થને નમસ્કાર કરે છે. તેથી એના જેટલા ગુણ ગાઈએ, પ્રશંસા કરીએ, ભક્તિ-બહુમાન કરીએ તેટલાં ઓછાં છે. તમને હૃદયમાં થવું જોઈએ કે આ જગતમાં ધર્મતીર્થથી ઉત્કૃષ્ટ પૂજનીય કોઈ છે જ નહીં, અને જેમ જેમ તમે આ ધર્મતીર્થનો પરિચય કરશો, તેમ તેમ તમને લાગશે કે વાસ્તવમાં આનાથી ઊંચું તત્ત્વ કોઈ હોઈ જ ન શકે. અત્યારે એવાં વિદ્યમાન શાસ્ત્રો, આગમો છે, જેની રચના કરતી વખતે ગ્રંથકાર મહાત્માઓએ પ્રારંભમાં ભગવાનને નમસ્કાર નથી કર્યા, પરંતુ તીર્થને નમસ્કાર કર્યા છે. વિદ્યમાન સર્વ આગમોમાં શ્રેષ્ઠ આગમ ભગવતીસૂત્રમાં સૌથી પ્રથમ ૨ ધર્મતીર્થને નમસ્કાર કર્યો છે. જેમણે વિશેષાવશ્યક ભાષ્ય રચ્યું છે તેવા પૂર્વધર પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પ્રારંભમાં ધર્મતીર્થની સ્તુતિ કરી છે. જેમણે અનેક આગમો ઉપર ટીકાઓ રચી છે તેવા પૂ. શ્રી શીલાંકાચાર્ય મહારાજાએ, પહેલા અંગ આચારાંગસૂત્રના વિવેચનની શરૂઆત ધર્મતીર્થની સ્તવનાથી કરી છે. જે ધર્મતીર્થનાં આવા ઉત્તમ પુરુષો બે મોઢે વખાણ કરે છે અને શાસનમાં સર્વ માટે જે પૂજ્ય છે, તેનો મહિમા કેવો અચિન્ય હશે ! તમે તો વ્યાખ્યાનમાં એમ ને એમ બેસી જાઓ છો, પણ વિધિપૂર્વક પર્ષદામાં બેસવું હોય તો સૌથી પહેલાં ધર્મતીર્થને નમસ્કાર કરવાનો આવે. ભગવાનના ૫ સમવસરણમાં બારે પર્ષદા, તીર્થંકર, ગણધરો, १ 'शासनमतिशयतः स्तवाहम्' (सन्मतितर्कप्रकरण कांड-१, श्लोक-१ टीका) २. नमो सुयस्स । सू० ३।। 'नमो सुयस्स'त्ति नमस्कारोऽस्तु 'श्रुताय' द्वादशाङ्गीरूपायाहत्प्रवचनाय, नन्विष्टदेवतानमस्कारो मङ्गलार्थो भवति, न च श्रुतमिष्टदेवतेति कथमयं मङ्गलार्थ इति ?, अत्रोच्यते, श्रुतमिष्टदेवतैव, अर्हतां नमस्करणीयत्वात्, सिद्धवत्, नमस्कुर्वन्ति च श्रुतमर्हन्तो, ‘नमस्तीर्थायेति भणनात्, तीर्थं च श्रुतं संसारसागरोत्तरणासाधारणकारणत्वात्, तदाधारत्वेनैव च सङ्घस्य तीर्थशब्दाभिधेयत्वात्, (भगवतीसूत्र० शतक-१, सूत्र-३मल, टीका) 3 एवं मङ्गलाद्यभिधामे व्यवस्थापिते कश्चिदाह-नन्वर्हदादय एवेष्टदेवतात्वेन प्रसिद्धाः, तत्किमिति तान् विहाय ग्रन्थकृता प्रवचनस्य नमस्कारः कृतः? इति। अत्रोच्यते-“नमस्तीर्थाय” इति वचनादर्हदादीनामपि प्रवचनमेव नमस्करणीयम्, अपरं चार्हदादयोऽप्यस्मदादिभिः प्रवचनोपदेशेनैव ज्ञायन्ते, तीर्थमपि च चिरकालं प्रवचनावष्टम्भेनैव प्रवर्तते, इत्यादिविवक्षयाऽहंदादिभ्योऽपि प्रवचनस्य प्रधानत्वात्, ज्ञानादिगुणात्मकत्वाच्चेष्टदेवतात्वं न विरुध्यते। प्रवचननमस्कारं च कुर्वद्भिः पूज्यैः सिद्धान्ततत्त्वावगमरसानुरञ्जितहदयत्वादात्मनः प्रवचनभक्त्यतिशयः प्रख्यापितो भवति, इत्यलमतिविस्तरेण। (विशेषावश्यकभाष्य ० भाष्यगाथा-१ टीका) ४ जयति समस्तवस्तुपर्यायविचारापास्ततीर्थिकं, विहितैकैकतीर्थनयवादसमूहवशात्प्रतिष्ठितम् । बहुविधभङ्गिसिद्धसिद्धान्तविधूनितमलमलीमसं, तीर्थमनादिनिधनगतमनुपममादिनतं जिनेश्वरैः ।।१।। (आचाराङ्गसूत्रम् प्रथम श्रुतस्कंध, अध्ययन - १, उद्देशो - १ मंगलाचरण) ५ केवलिनः पूर्वद्वारेण प्रविश्य जिनं 'त्रिगुणं' त्रिःप्रदक्षिणीकृत्य 'नमस्तीर्थाय' इति वचसा तीर्थप्रणामं च कृत्वा 'तस्य' तीर्थस्य-प्रथमगणधररूपस्य शेषगणधराणां च 'मार्गत:' पृष्ठतो दक्षिणपूर्वस्यां निषीदन्ति । तथा "मणमाई वि" त्ति मनःपर्यव Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy