SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ ભાવતીર્થ - દ્વાદશાંગી એવો કોઈ વિષય નથી કે જે દૃષ્ટિવાદમાં ન હોય. અત્યારે તમારી યુનિવર્સિટીઓમાં જે પણ વિષયો ભણાવાય છે તે સર્વ દ્વાદશાંગીમાં અવશ્ય હોય.ચૌદપૂર્વને સર્વાક્ષરસંનિપાતી કહ્યાં છે. અક્ષરોના સંયોજનથી જેટલી રચના થાય તે તમામ જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓ દ્વાદશાંગીમાં છે. જ્ઞાનરૂપ શક્તિની અપેક્ષાએ દ્વાદશાંગી ખજાનો છે. જેમ જેમ શાસ્ત્ર ભણે તેમ તેમ તેની પ્રતિભા, જાણકારી, બુદ્ધિ આદિ વધે; પણ તેનો સદુપયોગ કરે તો તરે, નહીંતર પોતે પણ ડૂબે અને અનેકને ડુબાડે. તારક તીર્થ મળે એટલે તરી જ જવાના તેવું નથી. જે તેનું ભાવથી શરણ સ્વીકારી વિધિપૂર્વક ઉપાસના કરે તે તરે, અને ઊલટું કરે તે ડૂબે. નંદીસૂત્રમાં લખ્યું કે 'આ જ દ્વાદશાંગીની આશાતના કરનાર ભૂતકાળમાં અનંતા જીવો રખડ્યા છે, વર્તમાનમાં રખડે છે અને ભવિષ્યમાં અનંતા જીવો રખડવાના છે. જે જગતના પરમ સત્યને કહેનાર એવી દ્વાદશાંગીના સૂત્રને ન માને, તેની આશાતના-અવહેલના કરે, તેના સિદ્ધાંતોનો જાણીબૂઝીને અપલાપ કરે, તેના એક પણ સૂત્ર-શબ્દ-વર્ણમાં १ सा य आणा इमा-'इच्चेयं दुवालसंगं गणिपिडगं आणाए विराहेत्ता' । सेसं पूर्ववत्। पडुप्पण्ण-अणागतेसु वि सुत्तेसु एवं चेव वत्तव्वं, णवरं पडुप्पण्णे काले परित्ता जीवा इति, अणंता असंखेज्जा य[जे० २२३ प्र०] ण भवंति, सण्णिमणुयाणं संखेज्जत्तणतो।। (नंदीसुत्तं चूर्णि) इच्चेइयं दुवालसंगं गणिपिडगं अतीतकाले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियट्टिसु इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णे काले परित्ता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियटृति इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियट्टिस्संति, ___ (समवायांगसूत्र सूत्र १४८) २ तदेव दर्शयति-तीर्थकरप्रवचनश्रुतं तत्र तीर्थकरश्चतुर्वर्णश्रीश्रमणसंघप्रसूतिहेतुः पुरुषविशेषो वृषभादिः, प्रवक्ति वस्तुतत्त्वमिति प्रवचनं संघ:, श्रुतं द्वादशाङ्गम्, आचार्यं युगप्रधानं, गणधरं तीर्थकरशिष्यप्रधानशिष्यरूपं, महद्धिकं वैक्रियवादादिलब्धिमन्तमाशातयंस्तदुत्प्रेक्षितदोषोद्घोषणेनानुचिताचरणेन वाऽवज्ञास्थानमानयन् बहुशोऽनेकधा अनन्तसंसारिको भवति, सम्यक्त्वादिगुणघातकमिथ्यात्वादिकोपार्जनेन दूरं सन्मार्गपराङ्मुखस्य तत्त्रयोपस्थापनाचारणादिति ।।४२३।।३।। (उपदेशपद श्लोक ४२३ टीका) 3 [२५] "से भयवं! जेणं केइ अमुणिय-समय-सब्भावे होत्था विहिए, इ वा अविहिए, इ वा कस्स य गच्छायारस्स य मंडलि-धम्मस्स वा छत्तीसइविहस्स णं सप्पभेय-नाण-दंसण-चरित्त-तव-वीरियायारस्स वा, मणसा वा, वायाए वा, कहिं चि अण्णयरे ठाणे केई गच्छाहिवई आयरिए, इ वा अंतो विसुद्ध, परिणामे वि होत्था-णं असई चुक्केज्ज वा, खलेज्ज वा, परूवेमाणे वा अणुढेमाणे वा, से णं आराहगे उयाहु अणाराहगे'? गोयमा! अणाराहगे। 'से भयवं! केणं अटेणं एवं वुच्चइ! जहा णं गोयमा अणाराहगे' ? गोयमा! णं इमे दुवालसंगे सुय-नाणे अणप्पवसिए अणाइनिहणे सब्भूयत्थ-पसाहगे अणाइ-संसिद्धे से णं देविंद-वंद-वंदाणं-अतुल-बल-वीरिएसरिय-सत्त-परक्कम-महापुरिसायार-कंतिदित्ति-लावण्ण-रूव-सोहग्गाइ-सयल कला-कलाव-विच्छड्डु मंडियाणं अणंत-णाणीणं सयं संबुद्धाणं जिण-वराणं अणाइसिद्धाणं अणंताणं वट्टमाण-समय-सिज्झमाणाणं अण्णेसिंच आसन्न-पुरेक्खडाणं अणंताणं सुगहिय-नाम-धेज्जाणं महायसाणं महासत्ताणं महाणुभागाणं तिहुयणेक्क-तिलयाणं तेलोक्क-नाहाणं जगपवराणं-जगेक्क-बंधूणं जग-गुरूणं सव्वण्णूणं सव्व-दरिसीणं पवर Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy