SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણુમા નું રહસ્ય [ ૭૩ ] “ યથાયેાગ્ય દશાને હજુ મુમુક્ષુ છુ ં. કેટલીક પ્રાપ્તિ છે, તથાપિ સ` પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રેશમમાં પણ તેને પ્રિય નથી. અધિક શુ કહેવું ? પરના પરમાર્થ સિવાયને દેહુ જ ગમતા નથી તે ? (વર્ષ ૨૩મું, પત્રાંક ૧૩૪) “ સ સમ પુરૂષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન-પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. નિઃશ કપણાની, નિર્ભયપણાની, નિમુ ઝનપણાની અને વિઃસ્પૃહપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે. ’’ (વર્ષ ૨૪૩, પત્રાંક ૧૬૫) “ આત્મા જ્ઞાન પામ્યા એ તે નિઃસ`શય છે; ગ્રંથિભે થયા એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. ' ,, (વર્ષ ૨૪મું, પત્રાંક ૧૭૦) અદ્ભુત દશા નિર`તર રહ્યા કરે છે. અબધુ થયા છીએ. અબધુ કરવા માટે ઘણા જીવા પ્રત્યે ષ્ટિ છે. છ 66 “ એક બાજુથી પરમા મા ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે અને એક બાજુથી અલખ લે’માં સમાઈ જવું એમ રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy