SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સહજ પ્રતીતરૂપ થવાયેગ્ય છે. વ્યવહારજ્ઞાનની પ્રાપ્તિ વ્યવહાર જ્ઞાનના નિષ્ણાત પુરૂષ પાસેથી થઈ શકે છે તેમ પરમાર્થ જ્ઞાનની પ્રાપ્તિ પરમાર્થજ્ઞાનના અનુભવી મહાત્મા પાસેથી થઈ શકે એ સમજાય તે પ્રકાર છે. પરમકૃપાળુ શ્રીમદ્જીએ આપેલ આ બોધ સહુને હિતકારી અને કલ્યાણકારી થાઓ. ભાવનગર, સાધના પ્રેસવાળા શ્રી ગિરધરલાલ ફુલચંદ શાહે આ ગ્રંથ સમયસર છાપી તૈયાર કરી આપે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. ૩૪, મેરબી હાઉસ, શેવા સ્ટ્રીટ, લિ. મુંબઈ ૪૦૦ ૦૦૧ સંતચરણે પાસક તા. ૨૧-૫-૧૯૭૭ ભોગીલાલ ગિ. શેઠ બીજી આવૃત્તિની પ્રસ્તાવના આત્માના માર્ગે ભવ્ય જીવોને વાળવામાં સહાયરૂપ થનાર આ ગ્રંથની પહેલી આવૃત્તિની નકલે ખલાસ થવાથી અને વાચક વર્ગ તરફથી આ ગ્રંથની માગણ ચાલુ રહેવાને કારણે બીજી આવૃત્તિ પ્રગટ કરીએ છીએ. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં પત્રાંક નં. ૧૭ર અને ૮૭૫ની ઊંડાણભરી સમજણ આપી આ ગ્રંથની મૂલ્ય વત્તા સમજાવનાર શ્રી ભેગીલાલ ગિ. શેઠને દેહોત્સર્ગ તા. ૨૨-૭-૧૯૮૧ના રોજ થયે એ સખેદ નેંધીએ છીએ. - આ બીજી આવૃત્તિ શ્રેયસ પ્રચારક સભાના ટ્રસ્ટીઓ તરફથી પ્રકાશિત કરવામાં અને અત્યંત હર્ષ થાય છે. તા. ૧-૬-૮૩ શ્રેયસ પ્રચારક સભાના દ્ર એ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy