SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાસીનતા પ્રેરક વચને નિર્વાણમાર્ગનું રહસ્ય જણાવતા સાત અદ્ભુત બેલ પરનું વિવેચન ઈ ગયા પછી, તેમના પ્રથમ બેલ, “નિરંતર ઉદાસીનતાને કમ સેવ”, સંબંધે પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનાં કેટલાંક પ્રેરક વચને અહીં પત્રક સહિત ઉતારીએ છીએ. તે પર વિચાર કરવાથી, તેનું અનુપ્રેક્ષણ કરવાથી અને તેમાં રહેલા ભાવને અંતરમાં ઉતારવાથી ઉદાસીનતાનું બળ વધવા પામશે. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળ મોહિનીથી આજે અત્યંતરહિની વધારીશ નહીં. (૨૬૬) અનાદિન જે અતિમાં છે તેને વીસરી જવું. સ્મૃતિમાં નથી તે સંભારે, વેદનીય કર્મ ઉદય થયું હોય તે પૂર્વ કર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં, વેદનીયઉદય ઉદય થાય તે “વેદ” પદ નિશ્ચયનું ચિંતવવું. પુરૂષદ ઉદય થાય તે સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી. મમત્વ એ જ બંધ, બંધ એ જ દુઃખ, દુઃખ-સુખથી ઉપરાંડા થવું, સંકલ્પ-વિકલ્પ તજ, આત્મ ઉપગ એ કર્મ મૂકવાને ઉપાય. ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં, રાગાદિકથી વિક્ત થવું એ જ સમ્યકજ્ઞાન. પુદ્ગલની હાનિ-વૃદ્ધિ ઉપર ખેદખિન્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy