SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ સંલેખનાસ્તુક | અભ્યરત મરણ / ભક્તપરિજ્ઞાકુભાવના / ગાથા ૧૦૪-૧૬૪૮ અથવા દૈવને જાણનારી અને કહેનારી લોકમાં પ્રસિદ્ધ એવી ડોંબી, જેને ઘટિકાયક્ષને સાધેલ છે, તે ડોંબી ઘંટિકામાં રહીને ઘટિકાયક્ષથી કહેવાયેલ શુભ-જીવિતાદિ સાધુને કહે અને તેના દ્વારા પ્રાપ્ત થયેલો ઉત્તર તે સાધુ પ્રશ્ન પૂછનારા ગૃહસ્થને કહે, તો તે સાધુ પ્રશ્નાપ્રશ્નઆજીવક કહેવાય. N/૧૬૪ અવતરણિકા: निमित्तमाह - અવતરણિકાર્ય : નિમિત્તને કહે છે અર્થાત્ નિમિત્તઆજીવનનું સ્વરૂપ બતાવે છે – ગાથા : तिविहं होइ णिमित्तं तीयपडुप्पण्णऽणागयं चेव । एत्थ सुभासुभभेअं अहिगरणेतरविभासाए ॥१६४८॥ અન્વયાર્થ: તીયપકુપuTSUTયં ચેવ તિવ૬ ઉમિત્ત હોદૃ અને અતીત-પ્રત્યુત્પન્ન-અનાગતરૂપ ત્રિવિધ નિમિત્ત હોય છે. પ્રત્યે અહીં=લોકમાં, હિરોતરવિમારા=અધિકરણ-ઇતરની વિભાષાથી=અધિકરણ અને અનધિકરણરૂપ વિકલ્પથી, સુમાસુમખેમં=શુભ-અશુભના ભેદવાળું (નિમિત્ત) છે. ગાથાર્થ : અને અતીત-પ્રત્યુત્પન્ન-અનાગતરૂપ ત્રણ પ્રકારે નિમિત્ત હોય છે. લોકમાં અધિકરણ અને અનધિકરણરૂપ વિકલાથી શુભ-અશુભના ભેદવાળું નિમિત્ત છે. ટીકા ___ त्रिविधं भवति निमित्तं कालभेदेनेत्याह-अतीतं प्रत्युत्पन्नमनागतं चैव, अतीतादिविषयत्वात्तस्य, अत्र शुभाशुभभेदमेतल्लोके, कथमित्याह-अधिकरणेतरविभाषया, यत्साधिकरणं तदशुभमिति गाथार्थः ॥१६४८॥ ટીકાર્ય : કાળના ભેદથી નિમિત્ત ત્રણ પ્રકારનું થાય છે, એને એ ત્રણ પ્રકારને કહે છે – અતીત=ભૂતકાળ, પ્રત્યુત્પન્ન=વર્તમાન અને અનાગત=ભવિષ્ય; કેમ કે તેનું નિમિત્તનું, અતીતાદિનું વિષયપણું છે. અહીં=લોકમાં, આ=નિમિત્ત, શુભ-અશુભના મેદવાળું છે. કઈ રીતે?=નિમિત્ત શુભ-અશુભ એમ બે ભેદવાળું કઈ રીતે છે? એથી કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy