SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવના | ગાથા ૧૬૪૩-૧૬૪૪ ૩૩૦ અન્વચાઈ: - વોડ મૂડ઼ામે સિUT રૂારે નિમિત્તમ નવી કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, ઇતર=પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત : (આ સર્વના) આજીવી સિરાયપુર ઋદ્ધિ-રસ-શાતાથી ગુરુક એવા સાધુ મિત્રો માવU V$= અભિયોગ ભાવનાને કરે છે. ગાથાર્થ : કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, પ્રજ્ઞા પ્રશ્ન, નિમિત્તઃ આ સર્વના આજીવી અદ્ધિ-રસ-શાતાથી ગુર એવા સાધુ અભિયોગ ભાવનાને કરે છે. ટીકાઃ તુવં વસ્યા , પર્વ ભૂતિ, પુર્વ પ્રશ્ન:, મિતર:પ્રન્નાપ્રશ્ન:, પર્વ નિમિત્ત, મનીલીતિ कौतुकाद्याजीवकः ऋद्धिरससातगुरुः सन् अभियोगां भावनां करोति, तथाविधाभ्यासादिति गाथार्थः I૬૪રૂા. ટીકાર્ય : વક્ષ્યમાણ એવું કૌતુક, એ રીતે ભૂતિકર્મ=જે રીતે કૌતુક વક્ષ્યમાણ છે એ રીતે વક્ષ્યમાણ એવું ભૂતિકર્મ, આ રીતે પ્રશ્ન, એ રીતે ઇતર=પ્રશ્નાપ્રશ્ન, એ રીતે નિમિત્ત: આ સર્વના આજીવીકૌતુકાદિના આજીવક, ઋદ્ધિ-રસ-શાતાથી ગુરુ છતા સાધુ અભિયોગ ભાવનાને કરે છે, કેમ કે તે પ્રકારનો અભ્યાસ છે=અભિયોગ ચેષ્ટાને અનુકૂળ અભ્યાસ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેઓ પોતાની ઋદ્ધિને કારણે પોતે મોટા છે એવા ગૌરવના પરિણામને ધારણ કરે, અથવા ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોના ગ્રહણના ભાવને ધારણ કરે, અથવા જેઓ શાતાના અત્યંત અર્થી હોય, તેઓ અનુક્રમે ઋદ્ધિથી-રસથી-શાતાથી ગુરુ છે; અને તેવા ગારવવાળા સાધુ પોતાના ભાવોને પુષ્ટ કરવા અર્થે કૌતુક આદિ પર આજીવન કરે છે, તેથી તેવા સાધુને કૌતુકાદિના આજીવક કહેવાય. વળી તેઓ કૌતુકાદિ પર આજીવન કરીને પોતાના આત્માને આભિયોગિકી ભાવનાથી ભાવિત કરે છે; કેમ કે તે પ્રકારનો અભ્યાસ છે અર્થાત્ કૌતુકને અવલંબીને કે ભૂતિકર્મને અવલંબીને કે પ્રશ્નને અવલંબીને કે પ્રશ્નાપ્રશ્નને અવલંબીને કે નિમિત્તને અવલંબીને ગારવોનું પોષણ કરવામાં આવે તો આભિયોગિકી ભાવનાને અનુકૂળ અભ્યાસ થાય છે. ૧૬૪૩ અવતરણિકા: कौतुकद्वारावयवार्थमाह - . અવતરણિતાર્થ : કૌતુક દ્વારના અવયવાર્થને કહે છે અર્થાત્ કૌતુકઆજીવનનું સ્વરૂપ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy