SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા) કુભાવના | ગાથા ૧૬૩૯-૧૯૪૦ ૩૩૧ ઉચિત નથી, વસ્તુતઃ ગુણથી અધિક એવા કેવલી ગુરુ માટે પણ પૂજય હોવાથી ગુરુએ તેમની વૈયાવચ્ચે કરવી ઉચિત છે. ૧૬૩૯માં અવતરણિકા : धर्माचार्यावर्णमाह - અવતરણિકાર્ય : ધર્માચાર્યના અવર્ણને કહે છે – ભાવાર્થ : કૅિબિષિકી ભાવના કરનારા સાધુ દ્વારા કરાતા ધર્માચાર્યના અવર્ણનું સ્વરૂપ બતાવે છે – ગાથા : जच्चाईहिं अवण्णं विभसइ वट्टइ ण यावि उववाए । अहिओ छिद्दप्पेही पगासवाई अणणुलोमो ॥१६४०॥ दारं ॥ અન્વયાર્થ : નવ્વાર્દિ મવUgi વિમલ-જાત્યાદિ વડે અવર્ણને બોલે છે, ૩વવાહ વિ જ ઘટ્ટ=અને વિપાતમાં પણ વર્તતા નથી=ગુરુની વૈયાવચ્ચ પણ કરતા નથી, ત્રિો અહિત, દિવેટ્ટી છિદ્રપ્રેક્ષી, પસવા પ્રકાશવાદી, સાપુનામો અનનુલોમ=ગુરુને પ્રતિકૂળઃ (આવા સ્વભાવવાળા સાધુ ધર્માચાર્યનો અવર્ણવાદ કરનારા છે.) ગાથાર્થ : જાત્યાદિ વડે અવર્ણન બોલે છે, અને ગરની વૈયાવચ્ચ પણ કરતા નથી, અહિત, છિદ્રપ્રેક્ષી, પ્રકાશવાદી, ગુરુને પ્રતિકૂળ ઃ આવા સ્વભાવવાળા સાધુ ધર્માચાર્યનો અવર્ણવાદ કરનારા છે. ટીકા : जात्यादिभिः सद्भिरसद्भिर्वा अवर्णम्-अश्लाघारूपं विभाषते अनेकधा ब्रवीति, वर्त्तते न चाप्युवपाते-गुरुसेवावृत्तौ, तथा अहितः, छिद्रप्रेक्षी गुरोरेव, प्रकाशवादी-सर्वसमक्षं तद्दोषवादी, अननुलोमः प्रतिकूल इति धर्माचार्यावर्णवादः । ___ जात्यादयो ह्यकारंणमत्र, गुणाः कल्याणकारणं, गुरुपरिभवाभिनिवेशादयस्त्वतिरौद्रा इति गाथार्थः II૬૬૪૦માં ટીકાર્ય : (૧) સદ્ અથવા અસદ્ એવા જાત્યાદિ વડે ગુરુના અશ્લાઘારૂપ અવર્ણને બોલે છે=અનેક પ્રકારે બોલે છે. (૨) અને વિપાતમાં પણ=ગુરુની સેવાવૃત્તિમાં, વર્તતા નથી. (૩) અને અહિત=ગુરુનું અકલ્યાણ કરનાર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy