SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક/ અભ્યધત વિહાર / ગાથા ૧૩૦૧-૧૩૦૨ પછો પાછળથી તારાપુવાડ વિગ=ારના અનુપાતી એવા જ મળ્યુઝ માં અભ્યત મરણને સખ્ત વોર્જી હું સમ્યફ કહીશ. ગાથાર્થ : પ્રથમ અભ્યધત વિહારને સંક્ષેપથી કહીને પાછળથી દ્વારના અનુપાતી એવા જ અભ્યધત મરણને હું સમ્યક્ કહીશ. ટીકા? भणित्वा एनम्-अभ्युद्यतविहारं प्रथमं लेशोद्देशेन-सक्षेपेण, पृष्ठतः ऊर्ध्वं वक्ष्ये द्वारानुपात्येव प्रस्तुतमित्यर्थः सम्यक्-सिद्धान्तनीत्याऽभ्युद्यतं मरणमिति गाथार्थः ॥१३७१॥ ટીકાર્ય : પ્રથમ આને=અભ્યદ્યત વિહારને, લેશોદ્દેશથી=સંક્ષેપથી, કહીને પાછળથી=ઊર્ધ્વ=આગળ, દ્વારના અનુપાતી એવા જ પ્રસ્તુત અભ્યઘત મરણને, હું સમ્યકસિદ્ધાંતની નીતિથી, કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અભ્યઘત વિહાર સંલેખના સમાન જ છે, તેથી સંલેખના દ્વારમાં કહેવાતો અભ્યદ્યત વિહાર વિરુદ્ધ નથી. માટે હવે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં પ્રતિજ્ઞા કરે છે કે પ્રથમ અભ્યદ્યત વિહારને સંક્ષેપથી કહીને પછી સંખના દ્વારના વિષયભૂત જ એવા પ્રસ્તુત અભ્યદ્યત મરણને હું સમ્યફ કહીશ. /૧૩૭૧|| 2 અબુધત વિહાર * અવતરણિકાઃ तत्र द्वारगाथामाह - અવતરણિતાર્થ : ત્યાં અભ્યઘત વિહારના વિષયમાં, દ્વારગાથાને કહે છે – ગાથા : अव्वोच्छित्तीमण पंच तुलण उवगरणमेव परिकम्मे । तवसत्तसुएगत्ते उवसग्गसहे अ वडरुक्खे ॥१३७२॥ दारगाहा ॥ અન્વચાઈ: મળ્યોછિત્તીમાં અવ્યવચ્છિત્તિ મન, પંર તુન=પાંચની તુલના, ૩વાર ખેવ=ઉપકરણ જ, પરિ =પરિકર્મ, તવસસુ સવ =તપ-સત્ત્વ-શ્રુત-એકત્વવિષયક અને ઉપસર્ગસહવિષયક (ભાવનાઓ), વડà=વટવૃક્ષ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy