SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ સંલેખનાવસ્તુક અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા/ ગાથા ૧૪૫૯-૧૪૬૦ નિમિત્તે થતા કોઈપણ આરંભના પરિહાર અર્થે અવશ્ય ઉચિત યત્ન કરે. આથી તેઓ આ રીતે છ વીથીઓમાં અનિબદ્ધપણાથી ભિક્ષાટન કરે છે. ૧૪૫૯ાા અવતરણિકા : व्याख्याता तृतीया द्वारगाथा, साम्प्रतमत्र प्रासङ्गिकमाह - અવતરણિતાર્થ : તૃતીય દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ=ગાથા ૧૪૨૯ રૂપ જિનકલ્પવિષયક ત્રીજી દ્વારગાથાનું ગાથા ૧૪૫રથી ૧૪૫૯માં વ્યાખ્યાન કરાયું. હવે અહીં-ત્રીજી દ્વારગાથાના ચરમ “માસકલ્પ' દ્વારના વિષયમાં, પ્રાસંગિક કથનને કહે છે – ભાવાર્થ : ૧૪૨૯ રૂપ ત્રીજી દ્વારગાથાના ચરમ દ્વારનું ગ્રંથકારશ્રીએ પૂર્વગાથામાં વર્ણન કર્યું, તેથી ત્રીજી દ્વારગાથાનું વર્ણન સમાપ્ત થયું. ત્યાં ગ્રંથકારશ્રીને સ્મરણ થયું કે ત્રીજી દ્વારગાથાના છેલ્લા “માસકલ્પ' દ્વારમાં કંઈક વિશેષ કહેવાથી શિષ્યજન પર ઉપકાર થાય તેમ છે, માટે હવે પ્રાસંગિક રીતે સ્મરણ થયેલા કથનને ગાથા ૧૪૭૭ સુધી કરે છે – ગાથા : कह पुण होज्जा कम्मं एत्थ पसंगेण सेसयं किं पि । वोच्छामि समासेणं सीसजणविबोहणट्ठाए ॥१४६०॥ અન્વયાર્થ : TUT #દ કોના ?=વળી કર્મ કઈ રીતે થાય ?=ભિક્ષાટન કરતા એવા જિનકલ્પીને આધાકર્મ દોષ કઈ રીતે પ્રાપ્ત થાય?=અહીં=જિનકલ્પિકને આધાકર્મ દોષની પ્રાપ્તિના વિષયમાં, પક્ષોન=પ્રસંગથી લિપિ સેસઘં કાંઈક શેષને સીન વિવોરા=શિષ્યજનના વિબોધન અર્થે સમાસેf=સમાસથી=સંક્ષેપથી, વોચ્છામિ હું કહીશ. ગાથાર્થ : વળી ભિક્ષાટન કરતા એવા જિનકલ્પિકને આધાકર્મ દોષ કઈ રીતે પ્રાપ્ત થાય? જિનકલિકને આધાકર્મ દોષની પ્રાપ્તિના વિષયમાં પ્રસંગથી કાંઈક શેષને શિષ્યજનના વિબોધન અર્થે સંક્ષેપથી હું કહીશ. ટીકા : ___ कथं पुनर्भवेत् कर्मास्य अटतः ?, अत्र प्रसङ्गेन शेषं किमप्येतद्वक्तव्यतागतमेव वक्ष्यामि समासेन, किमर्थमित्याह-शिष्यजनविबोधनार्थमिति गाथार्थः ॥१४६०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy