SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રતિદિનક્રિયાવતુક પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રભુપેક્ષણા' | ગાથા ૨૦૦-૨૦૧ ટીકાર્ય : મુવીનન્તનેતિ પ્રત્યુપેક્ષેત મુખાનંતકથી=મુખવસ્ત્રિકાથી=મુહપત્તિથી, પાત્રના ઉપકરણવિશેષરૂપ ગુચ્છાનું પ્રત્યુપેક્ષણ કરે. તતો ... નક્ષને ત્યારપછી વળી આંગળીમાં ગ્રહણ કરેલ છે ગુચ્છા જેમણે એવા સાધુ, પાત્રના ઉપકરણવિશેષ સ્વરૂપ પગલાઓનું પ્રત્યુપેક્ષણ કરે. ૩ ... રેવત્ ઉત્કટુક=ઉભડક બેઠેલા સાધુ, પડલા આદિરૂપ ભાજનનાં વસ્ત્રોનું પ્રત્યુપેક્ષણ કરે, એ પ્રમાણે કેટલાક કહે છે. પત્તિસ્થા તન્ન મવતિ પલિમંથાદિને કારણે અર્થાત્ સ્વાધ્યાયનો વ્યાઘાત વગેરે થવાને કારણે, તે થતું નથી–ઉભડક બેસીને પડલાઓનું પડિલેહણ કરાતું નથી. એનું તાત્પર્ય બતાવે છે – મનાવેણો વિત્યર્થ આ અનાદેશ છે=ઉભડક બેસીને પાત્રપ્રત્યુપેક્ષણ કરવું એ શાસ્ત્રસંમત નથી; કેમ કે પરિશ્રમરૂપ દોષ થાય છે અર્થાત્ તેમ બેસવાથી થાકી જવાના કારણે સાધુને પાત્રનું પડિલેહણ કર્યા પછી અર્થપોરિસી કરવારૂપ સ્વાધ્યાય કરવાનો છે તેમાં વ્યાઘાત થાય છે. તથા ૪ વૃદ્ધવા અને તે પ્રમાણે જે પ્રમાણે ઉભડક બેસીને પગલાઓનું પડિલેહણ કરવાથી સ્વાધ્યાયનો વ્યાઘાત થાય છે તે પ્રમાણે, વૃદ્ધોનો વાદ છે. હત્વેદUT ~ થીરી પૂર્વમાં વર્ણવાયેલી પડિલેહણા ધીરોની છે=ધીર પુરુષોની છે. રે. ... પત્નિ કેટલાક કહે છે – ઉત્કટક=ઉભડક બેઠેલો, પડલાદિને પડિલેહે છે. મહેંપુ નલ્થિ વળી અમારા ગચ્છમાં તેમ થતું નથી. હું વિનિવિઠ્ઠો અમે વિનિવિષ્ટ=બેસીને પાત્રપડિલેહણ કરીએ છીએ. પત્રિમંથાફલોસ કેમ કે પલિમંથાદિ=સ્વાધ્યાયનો વ્યાઘાત વગેરે,દોષો થાય છે. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પાત્રનું પડિલેહણ કરતાં સૌ પ્રથમ મુહપત્તિ વડે ગુચ્છાનું પડિલેહણ કરવામાં આવે છે. ત્યારપછી તે ગુચ્છાને જ આંગળીમાં રાખીને સાધુ પડલાઓનું પડિલેહણ કરે છે. તેના વિષયમાં કેટલાક કહે છે કે જેમ વસ્ત્રની પડિલેહણા ઉભડક બેસીને કરવાની છે તેમ પડલાઓની પડિલેહણા ઉભડક બેસીને કરવાની છે. તેને ગ્રંથકાર કહે છે – ઉભડક પગે બેસીને પગલાઓનું પડિલેહણ કરવાથી સાધુને થાક લાગે, અને થાક લાગવાને કારણે પાત્રનું પડિલેહણ કર્યા પછી અર્થપોરિસીમાં સ્વાધ્યાય કરવાનો છે, તેનો વ્યાઘાત થાય. તેથી સાધુ બેસીને પાત્રપડિલેહણ કરે છે. ર૭૦ના અવતરણિકા: તત – અવતરણિકાW: અને ત્યારપછી અર્થાત્ પડલાઓનું પ્રતિલેખન કર્યા પછી પાત્રના પડિલેહણવિષયક શું કરવાનું છે? તે બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy