SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પ્રતિદિનક્રિયાવસ્તુક, “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૦ પિ =ઊર્ધ્વ, અધો અને તિર્યક્ર પણ સંધ્યો સંબં=સર્વથી સર્વને સર્વ દિશાઓમાં સંપૂર્ણને, પવિત્રેદે પ્રતિલેખે=નિરીક્ષણ કરે. ગાથાર્થ : - ભિક્ષા મેળવવામાં લાગેલા સર્વ અતિચારોનું આલોચન કરીને પાત્રસહિત મસ્તકને પ્રમાજીને ઊદ્ધ, અધો અને તિર્યક્ર પણ સર્વ દિશાઓમાં સંપૂર્ણ નિરીક્ષણ કરે. ટીકાઃ इत्थमुत्सर्गतः आलोच्य सर्वसमुदानं तदुत्तरकालं शिरः सप्रतिग्रहं प्रमृज्य मुखवस्त्रिकया, "सीसं किं निमित्तं पमज्जिज्जइ? किंचि लग्गं भविज्जा ताहे दाएंतस्स हेटाहुत्तस्स पडिग्गहे पडिज्जा, पडिग्गहो किं पमज्जिज्जइ? तत्थ उवरिं पाणाणि वा भविज्जा, पच्छा परिग्गहेण णीणिएणं ते पाणजातिया पिलिज्जन्ति" ऊर्ध्वमधस्तिर्यगपि च प्रत्युपेक्षेत=निरीक्षेत सर्वतः सर्वं सर्वासु दिक्षु निरवशेषं, "उड़ किं निमित्तं? घरकोइलओ वा सउणी वा सण्णं वोसिरिज्जा उंदरो वा सप्पो वा उवरि लंबिज्जा एयनिमित्तं, तिरिअं तु मा सुणओ वा मज्जारो वा चेडरूवं वा धावंतं आवडिज्जा, हिट्टयं मा खीलओ वा विसमदारुयं वा होज्ज" ત્તિ થાર્થ રૂરૂા. ટીકાર્ય : રૂલ્ય, ... વસ્ત્રિય આ રીતે-ગાથા ૩૩૪માં બતાવ્યું એ રીતે, ઉત્સર્ગથી સર્વ સમુદાનને ભિક્ષા મેળવવામાં લાગેલા સર્વઅતિચારોને, આલોચન કરીને, તેનાથી ઉત્તરકાળને વિષે–ત્યારપછી, મુખવસ્ત્રિકાથી= મુહપત્તિથી, સપ્રતિગ્રહ શિરને પ્રમાર્જીને પાત્રસહિત મસ્તકને પ્રમાર્જીને, ઊર્ધ્વદિ પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ, એમ આગળ સાથે અન્વય છે. સીસ .... પMિM? સાધુ શિરને કયા નિમિત્તે પ્રમાર્જે છે? તે બતાવે છે – ક્ષિત્રિજ્ઞા શિર પર કંઈક લાગેલું હોય તો બતાવતા એવા નીચે વળેલાના પ્રતિગ્રહમાં પડેઃગુરુને ગોચરી બતાવવા માટે નીચે વળેલા સાધુના પાત્રમાં પડે, વિદો લિંક પmm? પ્રતિગ્રહ કેમ પ્રમાર્શે? તત્થનિષ્પત્તિ અને ત્યાં ઉપર પ્રાણો હોય પાત્રા ઉપર જી પાછળથી બહાર કઢાયેલા પ્રતિગ્રહથી ઝોળીમાંથી બહાર કઢાયેલા પાત્રથી, તે પ્રાણજાતિયો જીવો, પીડાય છે. કર્થ ... નિરવશેષ ઊર્ધ્વ, અધો અને તિર્થક પણ સર્વથી સર્વ સર્વ દિશાઓમાં નિરવશેષ, પ્રત્યુપેક્ષણ કરે નિરીક્ષણ કરે. હિં નિમિત્ત ? સાધુ ઊર્ધ્વ કયા નિમિત્તે નિરીક્ષણ કરે? તે બતાવે છે – પરશો . નિમિત્તે ગૃહકોકિલક કે શકની સંજ્ઞાને વોસિરાવે=ગરોળી કે પક્ષી ઝાડ પરથી વિષ્ટા કરે, અથવા ઉંદર કે સર્પ ઉપર લટકતા હોય, એ નિમિત્તે ઊર્ધ્વ નિરીક્ષણ કરે. તિરિ ... માવડન્ની વળી તિથ્થુ શ્વાન, માર્જર કે દોડતા એવા ચેટરૂપ કૂતરો, બિલાડો કે દોડતો એવો બાળક, ન અથડાઓ, એ નિમિત્તે તિર્યક નિરીક્ષણ કરે. ાિં ... ટોન્ગ નીચે ખીલક કે વિષમ દારુક=ભૂમિ પર ખીલી કે વિષમ લાકડું, ન હો, એ નિમિત્તે અધઃ નિરીક્ષણ કરે. ત્તિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy