SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પ્રતિદિનક્રિયાવસ્તક “ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૦-૩૦૧ * વળી આઠ ગોચરભૂમિઓને આશ્રયીને ક્ષેત્રઅભિગ્રહ કરનારા સાધુઓ નીચે બતાવેલ ચિત્ર મુજબ ભિક્ષાટન કરે છે : ૪. પતવિધિ, છે. અભ્યારણકા, ૧. ગઢવી , LTLTLTLTLTUહિ.' . શ્રય n ૨. ગત્વા પ્રત્યાગતિ, TWITTTTTTIT ૫. પેટા, TITI * F S On ૮. બાહાકા. ૩. ગોમૂત્રિકા, ૬. અલ્કપટા, CT T T FP 64 CLI - - અવતરણિકા : कालाभिग्रहमाह - અવતરણિયાર્થ: હવે કાળવિષયક અભિગ્રહને કહે છે – ગાથા : काले अभिग्गहो पुण आई मज्झे तहेव अवंसाणे। अप्पत्ते सइ काले आई बिति मज्झ तइअंते ॥३०१॥ અન્વયાર્થ: વાસ્તે મિયાદો પુત્રવળી કાળવિષયક અભિગ્રહ મારું મો તહેવ વાળો=આદિમાં, મધ્યમાં, તે રીતે જ અવસાનમાં=અંતમાં, થાય છે. જો પત્તે સફ=(ભિક્ષાનો) કાળ અપ્રાપ્ત હોતે છતે માત્ર આદિમાં (પ્રથમ) મા વિવિ=મધ્યમાં દ્વિતીય, મંતે તો=અંતમાં તૃતીય (કાળવિષયક અભિગ્રહ) થાય છે. ગાથાર્થ : વળી કાળવિષયક અભિગ્રહ આદિમાં, મધ્યમાં, તેવી રીતે જ અંતમાં થાય છે. ભિક્ષાનો કાળ ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy