SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર | ગાથા ૩૦૦ ગાથાર્થ: ૧. ૠજ્વી, ૨. ગત્વાપ્રત્યાગતિ ૩. ગોમૂત્રિકા ૪. પતંગવિથી ૫. પેટા ૬. અદ્ઘપેટા ૭. અત્યંતરશમ્બૂકા અને ૮. બાહ્યશમ્બકા. ૧૦૨ ટીકા : ऋज्वी गत्वाप्रत्यागतिर्गोमूत्रिका पतङ्गविथिः पेडा चार्द्धपेडा अभ्यन्तरबहिः संबुक्केति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चायम् "उज्जुगा=आदिओ चेव हिंडंतो उज्जुगं जाति तोंडाउ सन्नियट्टइ, गंतुं पच्चागइयाए - तोंडं गंतूण तत्थ गहणं करेति आइओ સન્નિયટ્ટર, ગોમુત્તિયા=öજોવલિયા, યંગવિહી=મળિયવા પયંશુકુળરિક્ષા, પેડા=પેનિયા ફવ ચોળા, અદ્રુપેડા=રૂમૌર્ चेव अद्धसंठिया घरपरिवाडी, अब्भितरसंबुक्का बाहिरसंबुक्का य संखणाहिवित्तोवमा, एगीए अंतो आढवति बाहिरओ सन्नियट्टइ, રૂપાળુ વિવજ્ઞક'' ત્તિ રૂ૦૦૫ ટીકાર્ય ઋન્વી ......ચાક્ષરાર્થઃ ઋજ્વી, ગત્વાપ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવિથી, પેટા, અર્ધપેટા, અને અત્યંતરબાહ્યશંબૂકા. આ પ્રમાણે ગાથાના અક્ષરોનો અર્થ છે. भावार्थ સ ઘાવમ્ અને તે આ છે उज्जुगा . સન્નિયદ્ગુરૂ (૧) ઋજુકા : આદિથી જપ્રારંભથી જ, હિંડન કરતા=ભિક્ષા અર્થે ફરતા એવા સાધુ, ઋજુક= સીધા, જાય છે, અને ભિક્ષા લઈ સન્મુખથી પાછા ફરે છે. ----- વસેય: વળી ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જાણવો. rig . સન્નિયદ્ગુરૂ (૨) ગત્વપ્રત્યાગતિ ઃ સન્મુખ જઇને ત્યાં ભિક્ષા ગ્રહણ કરે છે, આદિથી=પ્રારંભથી, પાછા ફરે છે. ગોમુત્તિયા વંજોવત્તિયા (૩) ગોમૂત્રિકા : વંકોવલિયા=સામસામા ઘરોમાં વાંકીચૂકી રીતે જવા દ્વારા ભિક્ષા ગ્રહણ કરે છે. पयंगविही રિશ્મા (૪) પતંગવિથી : પતંગના ઉડ્ડણની સદેશ અનિયત છે. - શેળા (૫) પેટા : પેટિકાની જેમ ચાર ખૂણાવાળી છે. पेडा अद्धपेडा પરિવાડી (૬) અÁપેટા : આની જપેટા નામની ગોચરભૂમિની જ, અર્ધસંસ્થિત એવી ઘરની પરિપાટી= અડધા આકારને પામેલી ઘરોની શ્રેણી. મિંતર ..... વિત્તોવમા અત્યંતરશંબૂકા અને બાહ્યશંબૂકા શંખની નાભિની વૃત્તિની ઉપમાવાળી છે. પૃથ્વીદ્. . સન્નિયgs (૭) એક વડે=અત્યંતરશંબૂકા નામની એક ગોચરભૂમિ વડે, અંદરથી આરંભ કરે છે—ભિક્ષાટનનો અંદરથી પ્રારંભ કરે છે, અને બહારથી પાછા ફરે છે. ફરાળુ વિવાઓ (૮) ઇતરા વડે વિપર્યય છે—બાહ્યશંબૂકા નામની બીજી ગોચરભૂમિ વડે સાધુ બહારથી ભિક્ષાટનનો પ્રારંભ કરે છે અને અંદરથી પાછા ફરે છે. Jain Education International ‘ત્તિ’ વૃદ્ધસંપ્રદાયના આઠ પ્રકારની ગોચરભૂમિઓના સ્વરૂપકથનની સમાપ્તિ માટે છે. * ધર્મસંગ્રહ ગ્રંથમાં નીચે મુજબ આઠ ગોચરભૂમિઓનું સ્વરૂપ બતાવેલ છે. પ્રત. પા.નં. ૯૪. ऋज्वी स्ववसतेः ऋजुमार्गेण समश्रेणिव्यवस्थितगृहपङ्क्तौ भिक्षाग्रहणेन पङ्क्तिसमापने ततो द्वितीयपङ्क्तावपर्याप्तेऽपि भिक्षाऽग्रहणेन ऋजुगत्यैव निवर्त्तने च भवति १। For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy