SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૩ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ‘ભિક્ષા' દ્વાર / ગાથા ૨૯૨-૨૯૩ ગુર પણ “તેવી રીતે” એમ કહે છે. અને ગુરુ જે “તથતિ' એવું કહે છે એનો જ ભાવાર્થ બતાવે છે કે “જે પ્રકારે પૂર્વના સાધુઓ વડે ભગવાનની આજ્ઞા પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરાયેલી છે, તે પ્રકારે તમે ભિક્ષા ગ્રહણ કરજો.” વળી “જે પ્રકારે પૂર્વના સાધુઓ વડે ભિક્ષા ગ્રહણ કરાયેલ છે તે પ્રકારે તમે ગ્રહણ કરજો એ કથન દ્વારા, ગુરુને અસાધુપ્રાયોગ્ય ભિક્ષા લાવવાનું શિષ્યને કહેવાનો નિષેધ કરવામાં આવ્યો છે; અર્થાતુ ગુરુ શિષ્યને જેમ મળે તેમ લાવજો, એ પ્રમાણે લાવવાનું કહે નહિ, એમ આ કથન દ્વારા ફલિત થાય છે. ૨૯૨ અવતરણિકા: ગુરુ શિષ્યોને કહે કે “જે પ્રમાણે પૂર્વના સાધુઓ લાવ્યા છે તે પ્રમાણે લાવજો” ત્યારપછી શિષ્યો શું કરે છે? તે બતાવે છે – ગાથા : आवस्सियाए जस्स य जोगो त्ति भणित्तु ते तओ णिति । निक्कारणे न कप्पइ साहूणं वसहिनिग्गमणं ॥२९३॥ અન્વયાર્થ: માસિયા ન નો ઈત્ત મળg=આવશ્યકી વડે” અને ” જસ જોગો’ એ પ્રમાણે કહીને તો=ત્યારપછી તે તેઓ સાધુઓ, (વસતિમાંથી) forતિનીકળે છે. (‘આવશ્યકી વડે” એમ કેમ કહે છે? તેથી કહે છે–) નિતાર =નિષ્કારણમાં=કારણના અભાવમાં, સદૂyi=સાધુઓને વદિનિમv=વસતિમાંથી નિર્ગમન ન પડું કલ્પતું નથી. ગાથાર્થ : આવશ્યકી વડે' અને “જસ જોગો' એ પ્રમાણે કહીને ત્યારપછી સાધુઓ વસતિમાંથી નીકળે છે. સાધુઓ “આવશ્યકી વડે કેમ બોલે છે? તેથી કહે છેઃ કારણના અભાવમાં સાધુઓને વસતિમાંથી બહાર નીકળવું કલ્પતું નથી. ટીકા : __ 'आवश्यक्या'-उक्तलक्षणया 'यस्य च योग' इति भणित्वा ते साधवः ततः तदनन्तरं निर्गच्छन्ति वसतेः, किमित्येतदेवमित्यत्राह-निष्कारणे न कल्पते साधूनां वसतेर्निर्गमनं, तत्र दोषसम्भवादिति માથાર્થ: ર૬રા : ટીકાર્ય કહેવાયેલ લક્ષણવાળી “આવશ્યકી વડે” અને “જેનો યોગ’ એ પ્રમાણે કહીને ત્યારપછી તેઓ=સાધુઓ, વસતિમાંથી નીકળે છે. આ આમ કયા કારણથી છે? સાધુઓ આવું બોલીને વસતિમાંથી કેમ નીકળે છે? એ પ્રકારની શંકામાં કહે છે – નિષ્કારણમાં=કારણ વગર, સાધુઓને વસતિમાંથી નીકળવું કલ્પતું નથી; કેમ કે ત્યાં=કારણ વગર વસતિમાંથી નીકળવામાં, દોષનો સંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy