SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેન” દ્વાર | ગાથા ૧૯ અવતરણિકા : एतदेव लौकिकोदाहरणेन स्पष्टयतिઅવતરણિકાર્ય પૂર્વગાથામાં કહ્યું કે જે ગુરુ શિષ્યોની પ્રમાદથી થયેલ અલનાઓને સમ્યફ દૂર કરે છે તે ગુરુનું ગુપણું સફળ છે, એને જ લૌકિક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે ગાથા : को णाम सारहीणं स होज्ज जो भद्दवाइणो दमए। दुढे वि अजो आसे दमेइ तं (सारहीं) आसियं बिंति ॥१९॥ અવયાર્થ : નો ભવીષ્ફળ રમU=જે ભદ્ર વાજીઓને દમે, સ મ સારી હોન=તે સારથિ કેવી રીતે થાય ? નો એ=વળી જે કે વિચારે=દુષ્ટ પણ અશ્વોને મેડ્ર=દમે છે તે સારી વિંતિeતેને (લોકો) સારથિ કહે છે. (પાઠાન્તર પ્રમાણે) તે આસિયં દ્વિતિeતેને (લોકો) આશ્વિક–અશ્વને વહન કરનાર, કહે છે. ગાથાર્થ : - તે સારથિ કેમ કહેવાય જે ભદ્રિક અશ્વોને દમે? વળી જે દુષ્ટ પણ અશ્વોનું દમન કરે તેને લોકો સારથિ કહે છે અથવા તેને લોકો અશ્વને વહન કરનાર કહે છે. ટીકા : को नाम सारथीनां स भवेत् यो भद्रवाजिनः शोभनाश्वान् दमयेत्, न कश्चिदसौ असारथिरेवेत्यर्थः, दुष्टानपि तु योऽश्वान् दमयति = शोभनान् करोति, तं सारथिं ब्रुवते लौकिकाः। पाठान्तरे वा तमाश्विकं ब्रुवत इति થાર્થ:૨૬ ટીકાર્થ : સારથિઓમાં તે કોણ હોય જે ભદ્ર વાજિઓને = સરળ અશ્વોને, દમે ? અર્થાતુ એ કોઈ નથી= અસારથિ જ છે. વળી જે દુષ્ટ પણ અશ્વોને દમે છે = શોભન કરે છે, તેને લૌકિકો સારથિ કહે છે. અથવા પાઠાંતરમાં તેને આશ્વિક કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧લી અવતરણિકા : शिष्याननुपालनेन गुरोर्दोषमाहઅવતરણિતાર્થ : શિષ્યના અનનુપાલન વડે ગુરુને થતા દોષને કહે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy