SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ વીશમ ગુણ. પર જે માટે કહ્યું છે કે, તપ અને શ્રુત એ બે પરફેકથી પણ અધિક તેજવાળા છે, પણ તેજ સ્વાર્થી બનેલા માણસના પાસે હોય તે નિઃસાર થઈ તણખલા તુલ્ય થાય છે. किमित्येवंविध इत्याह-महासत्त्व इति कृत्वा, यतः सत्त्ववता मेवामी ગુખ સંમતિ, તથr-- परोपकार करति निरीहता, विनीतता सत्य मतुच्छ चित्तता, विद्या विनोदो नु दिनं न दीनता, गुणा इमे सत्त्ववतां भवंति-इति. એ કેમ હોય તે માટે કહે છે કે મહા સવવાનું હોય છે, તેથી કરીને, કારણ કે સત્ત્વવાનું ને માંજ આવા ગુણ હોય છે. જેવા કે પરેપકાર તત્પરતા, નિરપૃહતા, વિનીતતા, સત્યતા, ઉદારતા, વિદ્યા વિનંદિતા–અને હમેશાં અદીનતા, એ ગુણો સત્વવા પુરૂષમાં જ હોય છે. | મીમાર વથા ઘં. कपि शीर्ष कदल कलितं, जिन भुवन सुकेशरं श्रिया श्लिष्टं, किंतु जडसंग मुकं, इह त्थि कमलं व कमलपुरं. १ तत्राभव दरिपार्थिव, करटि घटावि घटन प्रकटवीर्यः, णयकाणण कयवासो, हरि व्य हरिवाहणो राया. २ ભીમ કુમારની કથા આ પ્રમાણે છે. કાંગરારૂપ પત્રદળથી શોભતું, જિન મંદિરરૂપ કેશરાવાળું લક્ષમીથી સેવાયલું છતાં જડના સંગથી રહિત એવું કમળના જેવું કમળપુર નામે હાં નગર હતું. ૧ ત્યાં દુશ્મન રાજાઓના હાથીઓની ઘટાને તેડવામાં બળવાનું અને નીતિરૂપ વનમાં વસનાર સિંહના જે હરિવાહના નામે રાજા હતે. ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy