________________
-
* - * અક્ષયનીધિ તપ *
*
[ ૭૭ ]
સ્યા દ્રા દ સંગી ત સ્વ રંગી, પ્ર થ મ ભે દ ભે દ તા સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ૨
ઢાળ બીજી. ભક્યાભશ્ય ન જે વિણ લહિયે. પિય અપેય વિચાર, કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર
ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદ. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું જ્ઞાનને વંદે જ્ઞાન મ નિંદ, જ્ઞાન એ શિવ સુખ ચાખ્યું રે. ભટ સકલ ક્રિયાનું મૂલ જે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહિયે; તેહ જ્ઞાન નિત્ય નિત્ય વંદીએ, તેવિણ કહે કેમ રહિયે રે. ભ૦ પાંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ, દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશી મેહ રે. ભ૦ લેક ઊર્વ અધ તિર્ય તિષ, વૈમાનિક ને સિદ્ધ કલેક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે. ભગ
ઢાળ ત્રીજી. જ્ઞાનાવરણી જે કમ છે, ક્ષય ઉપશમ તસ થાય રે, તે હુએ હિજ આત્મા, જ્ઞાન અધતા જાય છે. પાવીજાના
પછી “હી પરમાત્મને નમઃ જ્ઞાનપદેભ્યઃ કલશ યજામહે સ્વાહા” એ મંત્ર બેલીને જ્ઞાનની વાસક્ષેપ વડે પૂજા કરવી, અને પછી દ્રવ્ય વડે પૂજા કરવી એટલે સેનામહેર તથા રૂપામહેરથી જ્ઞાનની યથાશક્તિ પૂજા કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org