SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ રાષિતાણિ ભાગ પાંચમ ] અરિહંત કહેવાય છે. જો કે આ બધા સર્વોએ ઘાતી કર્મોને ક્ષય કર્યો છે માટે સરખા છે અને પરમાત્મા કહેવાય છે. તેમજ જેઓ આઠે કર્મોને ક્ષય કરીને સિદ્ધ થયા છે તે પણ પરમાત્મા કહેવાય છે. આ પ્રમાણે આત્માના ત્રણ ભેદની જે વિચારણા અહીં જણાવવામાં આવી છે તે પરમાત્માનું સ્વરૂપ જાણીને તે પરમાત્માના માર્ગ તરફ પ્રયાણ કરવા અથવા પ્રયાસ કરવા માટે જણાવી છે. કારણ કે પરમાત્મ દશાને પામવા માટે તે પરમાત્માને માર્ગ જાણીને તે માર્ગની સાધના કરવી જોઈએ. ૧૩૦ બાહ્ય આત્મ દશા તજીને અંતરાત્મદશા લહી. વીતરાગ દશા પ્રવર નિજ ગુણ રમણતા લીન રહી; ભરત ચકી આદિ જ જિમ વય પરમાત્મતા, તિમ વય વરશે વરે છે બહુ જેને પરમાત્મતા. ૧૩૧ ૨૫છાથ –હે ભવ્ય છે ! એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ જાણીને તેમાંથી સાર એ લે કે-બહિરાત્મ દશાને ત્યાગ કરે, કારણ કે તે દશામાં રહેલા છે સંસારમાં રખડયા કરે છે પરંતુ ઉચ્ચ કેટીમાં આવી શકતા નથી. માટે એ દશાનો ત્યાગ કરીને અને અંતરાત્મ દશા મેળવીને તે અંતરાત્મ દશાના ફલ રૂપે ઉત્તમ એવી વીતરાગ પરમાત્માની દશા મેળવવા માટે નિજ ગુણ ૨મણુતા રૂપ પિતાના ગુણેની અંદર રમણતામાં લીન થશે. આ પ્રમાણે વર્તનારા ભરત ચક્રવતી વગેરે છે જેમ પરમાત્મ દશાને પામ્યા છે, અને ભવિષ્યમાં અનંતા જી પરમાત્મ દશાને પામશે, તથા હાલ મહાવિદેહમાં ઘણું જ આ પરમાત્મ દશાને પામે છે. અહીં પરમાત્મ દશાને પામવાના મહત્યાગ રૂ૫ અસાધારણ કારણની બીના ટૂંકામાં દષ્ટાન્ત સાથે આ રીતે જાણવી સ્વરૂપાનવધેન, મેહમૂઢા મમત્વગાડે ભમતિ ભવકાન્તારે, હેયો મેહસ્તતોશુભા ૧ ભાવાર્થ– “આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે મોહમાં મૂઢ થયેલો અને સંસારમાં મમતાવાળા છે ભવાટવીમાં ભ્રમણ કર્યા કરે છે, માટે એ અશુભ મેહ ત્યાગ કરવા લાયક છે.” આ શ્લેકના અર્થનું સમર્થન કરવા માટે અહીં એવી ભાવના કરવાની કે જ્ઞાનાદિક ગુણના સુખને શોધ કરનારા, ચંચળ સ્વભાવવાળા, અનઃ છએ અનન્ત વાર ભેગવી ભોગવીને મૂકી દીધેલા, જડ અને અગ્રાહ્ય એવા પુદ્દગલમાં ગ્રહણ રૂપ જે વિકલ્પ (પુદગલે ઉપર જે મમતા) તે મેહ કહેવાય છે. આવા મેહમાં આસક્ત થયેલા છે ભવાટવીમાં પરિભ્રમણ કરે છે, તેથી તે મેહને ત્યાગ કર ગ્ય છે. કહ્યું છે કે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy