SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપઘસરિકૃત એક તે અ ન્યકૃત એટલે નારકીના છ હંમેશાં એક બીજાની સાથે લડયા કરે છે. તે લડવામાં એક તે પૂર્વ ભવનું વૈર કારણ હોય છે અથવા તે વર ન હોય તે પણ તેમને એ સ્વભાવજ હોય છે, તેથી તેઓ ક્રિય લધિવાળા હોવાથી અનેક પ્રકારના સિંહ વાઘ વગેરેનાં રૂપ કરીને તથા અનેક પ્રકારના શસ્ત્રો વિકુવને લડયા કરે છે અને માંમાંહે દુઃખી થાય છે. બીજી પરમાધામીકૃત વેદના નારકીના જીને ભેગવવી પડે છે. આ પરમાધામી દેવેને આ નારકીઓને દુઃખ આપવામાં ઘણે આનંદ આવે છે. તેથી તેઓ નારકીઓના શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે, પરંતુ વૈક્રિય શરીરને એ સ્વભાવ હોય છે કે તેથી નારકીના જ મરી જતા નથી. પરંતુ તેમનાં શરીર પાછાં મળી જાય છે. અને ઉકળતા તેલમાં નાંખીને તપાવવું, વૈતરણી નદીમાં ડૂબાડવું, શસ્ત્રમાં પરોવવું, કુંભી પાકમાં પકાવવું એમ અનેક રીતે નારકીના અને તે પરમાધામી દેવે દુઃખ આપે છે. ત્રીજી ક્ષેત્રકૃત વેદના તે નારકીના ભેગવે છે. તે ક્ષેત્રકૃત વેદના દશ પ્રકારની છે. અત્યંત ટાઢ, અત્યંત તાપ, ભૂખ, તરસ વગેરે વેદનાઓ જાણવી. એ પ્રમાણે નારકીના જી હંમેશાં દુઃખે ભેગવે છે. માટે જ અતિ દુઃખ ભોગવતાં મનુષ્યને તે નારકનાં દુઃખ ભગવે છે એવી ઉપમા અપાય છે. એ પ્રમાણે નરકગતિનાં દુખે ટુંકાણમાં જાણવાં. ૩૨ બંધનાદિક પીડ દુસહ નિરપરાધિ ખરાદિને, રોગ છેદન ગુપ્તિ આદિક કષ્ટ રેગી નરાદિને; અનાદિ દાખવિયાગ અરિને ત્રાસ સ્વર્ગે દેવને, ચારિત્રમાં જે કઠીનતા શિવદાયિની નિશ્ચય મને. ૩૩ સ્પષ્ટાથ–બીજી તિર્યંચ ગતિની અંદર પણ જેને અનેક પ્રકારનાં આકરાં દુખે ભોગવવાં પડે છે, તે આ રીતે ટૂંકામાં જાણવા--માલીક મનુષ્ય ગાય, ભેંસ, હાથી, ઘોડા વગેરેને બાંધી રાખે છે. જ્યારે તે મનુષ્યો તેમને ખાવાનું આપે ત્યારે જ તેઓને ખાવાનું મળે છે નહિ તે ભૂખે રહેવું પડે છે. વળી તેઓ (માલિકે) પીવાને પાણી આપે ત્યારે જ તે પશુ વગેરે પાણી પી શકે છે નહિ તે તરસ્યા રહે છે. આ રીતે તેમને બંધનની સાથે સાથે ભૂખ તરસની વેદનાઓ પણ ભોગવવી પડે છે. તે ઉપરાંત ચાબુક વગેરેના માર પણ સહન કરવા પડે છે. અને ગધેડાં બળદ વગેરેને આખો દિવસ ભાર ઉપાડ પડે છે, તે ઉપરાંત માર ખા પડે છે. તથા અપરાધ વિના પણ ભૂખ તરસ વેઠવી પડે છે. તે ઉપરાંત તે તિર્યંચે જાતિ વૈરથી એક બીજાની સાથે લડે છે અને તેથી તેઓ અનેક પ્રકારની વેદનાઓ સહન કરીને રીબાઈ રીબાઈને મરે છે. આ રીતે તિર્યંચ ગતિમાં પણ અનેક જાતની ભયંકર વેદના સહન કરવી પડે છે. ત્રીજી મનુષ્ય ગતિની અંદર પણ અનેક જાતનાં દુઃખો ભેગવવાં પડે છે. જુઓઆ મનુષ્ય ભવમાં અનેક પ્રકારનાં ભયંકર રોગ થાય છે તેથી તેમજ છેદન, બંદિખાનામાં પૂરાવું, તથા આજીવિકા ચલાવવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy