SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચોથો ] એને વિચારી ચિત્તને પર પાસ બોલી જીભને, તે પ્રમાણે વર્તતા પાવન બનાવે કાયને. ૧૨૩ અષ્ટાધે--હવે ગ્રંથકાર-પ્રભુ શ્રી તીર્થંકરદેવના પવિત્ર ચરિત્રને જાણવાની ખાસ જરૂરિયાત જણાવતાં કહે છે કે તીર્થકરોનું ઉત્તમ ચરિત્ર જાણવાથી, વાંચવાથી અને સાંભળવાથી આત્મદષ્ટિ સતેજ બને છે. એટલે આત્મા કોને કહેવાય ? આત્મા એ શું છે? એનામાં ક્યા ગુણો રહેલા છે? આ આત્મા સંસારમાં શાથી રખડે છે? આત્માને દુઃખનાં આપનારા ખરાં કારણો કયા ક્યા છે? તીર્થકરોની જેમ મારે આત્મા પણ કમરહિત થઈને કયારે મેક્ષને મેળવશે? એ મોક્ષ મેળવવાને મારે શા શા પ્રયત્ન કરવા જોઈએ? વગેરે પ્રશ્નોના ઉત્તર મેળવીને તે પ્રમાણે પિતાના આત્મસ્વરૂપને નિર્મલ બનાવવાને માટે આત્મદષ્ટિને જરૂર સતેજ રાખવી જોઈએ. કારણ કે આત્મદષ્ટિને સતેજ રાખીએ, તેજ આપણે પરમાત્મસ્વરૂપને પામી શકીએ. આવા અનેક મુદ્દાઓથી કહ્યું છે કે તીર્થકરોના જીવન ચરિત્રને જાણીને, અને બહુજ વિચારીને જીવનમાં ઉતારવા જોઈએ. કારણ કેતે (તીર્થંકર)ના જીવનચરિત્ર આઠ કર્મો રૂપી આંતર શત્રુઓને હઠાવે છે. અને આત્માન કષાયાદિથી મલિન બનેલા પરિણામને શુદ્ધ કરે છે. ને અંતે ચીકણું કર્મોની નિર્જરા પણ જરૂર થાય છે. તેમજ નવા બંધાતા કર્મો પણ રેકાય છે. આ પ્રમાણે પુણ્યશાળી જી વિચારણું કરે છે. જે ભવ્ય છે તે શ્રી તીર્થકરના જીવનચરિત્રને વિચારે છે તેમનું મન પવિત્ર બને છે. અને જેઓ બીજા જીને તેમનું ચરિત્ર સંભળાવે છે તેઓ (પિતાની) જીભને પવિત્ર કરે છે. તથા જેઓ તેમના ઉપદેશને સાંભળીને તે પ્રમાણે વર્તન કરે છે તે છે પિતાની કાયાને અને માનવજીવનને પવિત્ર બનાવે છે. ૧૨૩ એ પૂજ્ય પુરૂષ પૂર્વ ભવના તીવ્ર શુભ સંસ્કારથી, શાસન રસિક સવિને બનાવું' એહ ઉત્તમ ભાવથી, વિશ રથાનક આદિ તપને સાધતા સંયમી બની, દેવ સુખમાં રાચતા ન શમે સહે પીડ નરકની. ૧૨૪ સ્પષ્ટાઈએ પૂજ્ય પુરૂ એટલે તીર્થકરો પિતાના પૂર્વભવના અતિ વિશુદ્ધ સંસ્કારને લીધે “સર્વ જીને જૈન શાસનના રસિક' બનાવવાની ભાવનાવાળા હોય છે. કારણ કે સર્વ જીવોને શાસન રસિક બનાવવાની ભાવનાવાળા ઉત્તમ જીજ તીર્થંકર નામ કર્મને નિકાચિત બંધ પણ કરે છે. આ પ્રસંગે એ પણ સમજવાની ખાસ જરૂરિયાત છે કે–જે જ પિતાના કુટુંબને શાસનરસિક બનાવવાની ભાવનાવાળા હોય છે તેઓ ગણધર નામ કમને બાંધે છે. આવા જીથી ચઢીયાતા અને સર્વ જીવને સુખી બનાવવાની ભાવનાવાળા તે ભાવિ તીર્થંકરના છ વાસ સ્થાનક પદને સંપૂર્ણ તપ અગર તે વીસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy