SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધરિકૃતઉપરના શ્લોકમાં કહ્યા પ્રમાણે દેવે પણ મૃત્યુથી રક્ષણ કરી શક્તા નથી. તે વિષે કહ્યું છે કે – સ્નેહાદાશ્લિષ્ય શકેણાર્ધાસને ધ્યાસ્મતે સ્મિ યા શ્રેણિકા સોડથશરણ-શ્રોતાવ્યાં પ્રાપ તાં દશામ્ ા ૧ છે અર્થ –“ઈન્દ્ર સ્નેહથી આલિંગન કરીને જેને પિતાના અર્ધા આસન પર બેસાડયા હતા તેવા શ્રેણિક રાજા પણ શરણ રહિત થઈને ન સાંભળી શકાય તેવી તે (મૃત્યુ) દશાને પામ્યા.” વળી વૈરાદાસ્કન્દકાચાર્ય, મુનિપંચશતી નતા ન કશ્ચિદભવસ્ત્રાતા, પાલકદન્તકાદિવ ર છે અર્થ:–“સ્કન્ટાચાર્ય સહિત પાંચસો મુનિને હણનારા યમરાજ જેવા પાલક પુરેહિતથી તેનું રક્ષણ કરવાને કઈ પણ સમર્થ થયું નહીં.” ષષ્ટિપુત્રસહસાણિ, સગરસ્થાપિ ચણિક - વણવત્રાણરહિતા દહજજ્વલનપ્રભા. ૩ અર્થ:–“સગરચક્રીન પણ શરણ રહિત સાઠ હજાર પુત્રને તૃણની જેમ જવલન પ્રત્યે (ભુવનપતિના ) બાળી નાંખ્યા હતા.” તે બીના આ પ્રમાણે જાણવી અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને વિજયા નામે પત્ની હતી. તે થકી અજિતનાથ સ્વામી ઉત્પન્ન થયા હતા. જિતશત્રુ રાજાને નાનો ભાઈ સુમિત્રવિજય નામે હતું. તેને યશેમતી નામની સ્ત્રીથી સગર નામે પુત્ર ઉત્પન્ન થયો હતો. તે સગર ચક્રવત થયા હતા. તેને સાઠ હજાર પુત્રો હતા. તેમાં સૌથી મોટા જહુકુમાર નામે હતું. તેણે એકદા ચક્રીને પ્રસન્ન કર્યા. ત્યારે ચક્રીએ તેને વરદાન આપ્યું. એટલે જન્દુકુમાર બોલ્યો કે “આપની કૃપાથી સર્વ ભાઈઓ સહિત દંડાદિક રત્નને લઈને સમગ્ર પૃથ્વી જોવાની મારી ઈચ્છા થઈ છે.” તે સાંભળીને ચક્રીએ સિન્ય સહિત તેને જવાની રજા આપી. જન્દુકુમાર આગળ જતાં ચાર જન વિસ્તારવાળા અને આઠ જન ઉંચા અષ્ટાપદ પર્વતને જોઈને ભાઈઓ સહિત તેના ઉપર ચડશે. ત્યાં તેણે બે કોશ પહેલું, ત્રણ કેશ ઉંચું અને ચાર કેશ લાંબું, તથા ચાર દ્વારવાળું રત્નમય ચૈત્ય જોયું. તેમાં રહેલી પિતા પોતાના દેહ સરખા પ્રમાણવાળા ઋષભદેવ વિગેરે વિશે તીર્થંકરની પ્રતિમાનું પૂજન કરીને ભરત વિગેરે સો ભાઈઓના સો સ્તૂપને વંદના કરી. પછી તે પર્વતની શેભા જોઈને સગરને પુત્ર જહુકુમાર ઘણે હર્ષ પામ્યો. પછી “આ ચેત્ય કેણે કરાવેલું છે?” એમ તેણે મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું કે “હે કુમાર ! તમારા પૂર્વજ ભરતચક્રીએ આ ચય કરાવ્યું છે.” તે સાંભળીને જહુએ સેવકને આજ્ઞા કરી કે “આ ભરતક્ષેત્રમાં આ બીજે પર્વત તમે શીધ્ર શેધી લાવે કે જેથી આપણે પણ તેના ઉપર આવું ચિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy