SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ ૩૦૦ [ શ્રી: વિપરિકૃત(૬૮) નીચે પશ્ચિમાને (૬૯) એટલે દિવસના પાછલા ભાગમાં પ્રભુ અજિતનાથે પિતાના હાથે પંચમુછી લેચ (૭૦) કર્યો. અને ભવસાગર તરી એટલે આ સંસાર સમુદ્રમાંથી તરવાને તરી એટલે હડી સમાન દીક્ષા ગ્રહણ કરી. ૨૩૪ સુરદૂષ્ય ૧ ચાવજીવર ચોથું નાણ૩ ઇષભ તણી પરે, બીજે દિને૦૪ દીક્ષાપુરીમાંપ બ્રહ્મદત્ત૭૬ તણા ઘરે; પરમાન્નલ્ડ હેરી પારણું પહેલું કરે દાતા વરે, મુક્તિને તિમ દિવ્ય% વસુધારા ડેષભ પ્રભુની પરે. સ્પષ્ટાર્થ–પ્રભુએ દીક્ષા લીધી ત્યારે ઈન્દ્ર મહારાજે પ્રભુના ખભા ઉપર સૂરદ્રષ્ય એટલે દેવદુષ્ય વસ્ત્ર (૭૧) સ્થાપન કર્યું હતું. આ દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના ખભા ઉપર યાવજજીવ એટલે જીવન પર્યત ( ૭૨ ) રહ્યું હતું. અને શ્રી અજિતનાથે દીક્ષા લીધી તેજ વખતે તેમને ચેાથું મન:પર્યવજ્ઞાન ઋષભદેવ પ્રભુની જેમ ઉત્પન્ન થયું. ત્યાર પછી બીજે દિવસે (૭૪) દીક્ષાપુરીમાં ( અયોધ્યામાં ) (૭૫) બ્રહ્મદત્ત નામના (૭૬) રાજાના ઘરે પ્રભુએ પરમાત્ત (૭૭) એટલે ખીર વહારીને પ્રથમ પારણું કર્યું. પ્રભુને દાન આપનાર બ્રહ્મદત્ત રાજા તેજ ભવમાં મોક્ષને (૭૮) પામ્યા. પ્રભુએ દાન ગ્રહણ કર્યું તે વખતે પાંચ દિવ્ય (૭૯) પ્રગટ થયા હતા. તેમજ શ્રી ઋષભદેવ પ્રભુની પેઠે વસુધારા (૮૦) એટલે સોનૈયાની વૃષ્ટિ થઈ હતી. ર૩૫ માસ અડ ઉત્કૃષ્ટ તપ૮૧ અભિગ્રહ૮૨ વિચરતા આર્યમાં,૮૩ છઘ0 વર્ષો બાર-૪ ઉપસર્ગો ન૮૫ ન રજ પ્રમાદમાં પિષ સુદ અગીઆરસે વૃષ૮૮ રહિણી પૂર્વહમાં ૮૦ છમાં પ્રભુ સતપણે કર અયોધ્યા સહસ્ત્રાબ્રમાં.૯૪ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રી અજિતનાથના સમયે ઉત્કૃષ્ટ તપ આઠ મહિનાને (૮૧) હતે. સંયમધારી પ્રભુ અજિતનાથ અભિગ્રહને ધારણ કરવા (૮૨) પૂર્વક આર્યક્ષેત્રોમાં (૮૩) વિચરતા હતા. પ્રભુ શ્રી અજિતનાથને ૧૨ વર્ષ પ્રમાણ છસ્થકાલ (૮૪) હતું. એટલે પ્રભુને દીક્ષા લીધા પછી બાર વર્ષે કેવલજ્ઞાન થયું. તથા આ પરમ કૃપાળુ પ્રભુ દેવને ઉપસર્ગો (૮૫) થયા નહોતા. તેમજ પ્રભુએ પ્રમાદમાં (૮૬) જરા પણ કાળ ગુમાવ્યું નહોતું. જ્યારે પ્રભુને કેવલજ્ઞાન થયું તે વખતે પિસ સુદી અગીઆરસને (૮૭) દિવસ હતો. અને વૃષ રાશિ હતી. (૮૮) તથા રોહિણી (૮૯) નક્ષત્ર વર્તતું હતું. અને તે વખતે પૂર્વાહૂન (૯૦) એટલે દિવસને પ્રથમ ભાગ વર્તતે હતે. તથા પ્રભુએ તે વખતે છઠ્ઠને (૯૧) તપ કર્યો હતે. અને અયોધ્યા નગરીના (લ્ડ) સહસ્ત્રાગ્ર નામના (૪) વનમાં સપ્તપર્ણ નામના ઝાડ (૨)ની નીચે રહ્યા હતા. ૨૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy