SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શિનાચિંતામણિ ] હતા. એ પ્રમાણે તેમણે માંડવગઢના ત્રણ સે જિનપ્રાસાદેની ઉપર દંડ કલશ ચઢાવી સ્વલક્ષમીને સદુપયોગ કર્યો હતે. પોતાને પરિગ્રહનો નિર્મલ નિયમ કરાવનારા પરમપકારી શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ સપરિવાર ગ્રામાનુગ્રામ વિચરતા જયારે પોતાના ગામમાં પધાર્યા ત્યારે પેથડે પ્રવેશ મહેસવમાં (સામૈયામાં) ૭૨ હજાર ટાંક વાપર્યા હતા. શ્રીગિરનાર મહાતીર્થમાં જ્યારે એક સાથે શ્વેતાંબર અને દિગંબરને ઝગડો ઉભું થયે, ત્યારે ડાહ્યા સમજુ માણસોએ એક પતામણીને રસ્તો કાઢી આપે કે-“અને (૦ દિવ) સંઘવીમાંથી જે ઇદ્રમાલ પહેરશે તેનું આ તીર્થ ગણાશે. આ નિર્ણય સાંભળીને મહાઉત્સાહી મંત્રી પેથડે ઈંદ્રમાળની ઉછામણીમાં પદ ધડી સોનું બોલીને ઈંદ્રમાલ પહેરી અને તીર્થ પિતાનું (વેતાંબરનું) બનાવ્યું. છેવટે પેથડે બ્રહ્મચારી શ્રી નેમિનાથ, જંબુસ્વામી, સ્થૂલિભદ્ર મહારાજા, વજાસ્વામી આદિના પવિત્ર જીવન ચરિત્રો વિચારીને બત્રીશ વરસની ઉંમરે મહાપ્રભાવશાલી શિયલવ્રત અંગીકાર કર્યું હતું. મંત્રી પેથડને પ્રતિકમણની બાબતમાં એ નિયમ હતો કે જે બે ગાઉ છેટે અમુક સ્થલે સાધુ મુનિરાજ છે એવી ખબર મલે તે ત્યાં જઈને મુનિરાજની પાસે જ દેવસી આદિ પ્રતિક્રમણ કરે. અને પાક્ષિક પ્રતિકમણ માટે એવો નિયમ હતો કે ચાર જન છે. જઈને પણ મુનિરાજની પાસે જ પાક્ષિક પ્રતિક્રમણ કરે. જેમ મંત્રી પેથડે લવમીને સદુપયોગ કર્યો, તેમ આ પ્રસંગે મંત્રી વસ્તુપાલ, વિકમરાજા આદિની બીના પણ ભૂલવા જેવી નથી. તે સૌને આવી રીતે લમીની પ્રાપ્તિ અને વૃદ્ધિ થઈ તે ધર્મને જ પ્રતાપ સમજ. ૬ ધર્મની વૃદ્ધિ-જેમ એક બીજમાંથી ઘણાં બીજ અને એક દીવામાંથી અનેક દીવા પ્રકટે, તેમ શ્રી સિદ્ધચકારાધનાદિ ધર્મક્રિયાના પ્રતાપે પુણ્ય વધે છે કે જેથી ભવાંતરે ઉત્તમ ધર્મ સામગ્રી મળી શકે. ૭ સંતાનવૃદ્ધિ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી પ્રભુદેવ ભાષિત ધર્મની નિર્મલ આરાધના કરવાથી પુણ્યશાલી ભવ્ય જીવોને, જે ઘડપણ માંદગી આદિ પ્રસંગે પિતાને ઉચિત વિનય જાળવે, એ વિનીત પુત્રાદિ પરિવાર સાંપડે છે. ત્રીજા તીર્થંકર દેવાધિદેવ પ્રભુ શ્રીસંભવનાથના શાસનના રંગી હે ભવ્ય છે ! તમે એ પ્રમાણે સાત પ્રકારની વૃદ્ધિનું સ્વરૂપ જાણીને તમારું જીવન ધર્મમય બનાવજે અને છેવટે કર્મ મળને દૂર કરી સ્થિર સાત્વિક આનંદમય પરમ પદને પામશે. આ પરમપદ (મેક્ષ)ને પમાડનાર જ્ઞાન અને ક્રિયાની બીના દષ્ટાંત સાથે આ પ્રમાણે જાણવી – જ્ઞાનયુક્ત ક્રિયા ફલદાયી છે. જિતાક્ષ સામ્યશુદ્ધાત્મા, તત્ત્વબેધી ક્રિયાપરા વિશ્વભેર સ્વયં તીર્ણ, અન્યાગ્રુત્તારણે ક્ષમા ૧ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy