SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ [ શ્રી વિજયપદ્રસૂરિકૃત છે. અને ગોત્રકર્મને ક્ષય થવાથી અનન્સી અવગાહના પામે છે. એટલે ઉંચપણું અને નીચપણું જે ગેત્ર કર્મને ઉદયથી કહેવાય છે, તે ગોત્ર કર્મ નાશ પામેલું હોવાથી પ્રભુ મેક્ષે ગયા ત્યારથી પ્રભુને ઉંચ નીચપણું કહેવાતું નથી. એ પ્રમાણે સિદ્ધના જીવને આઠ કર્મના ક્ષયથી અનંત ગુણવાળી અને અનન્ત કાળ સુધી રહેવાવાળી મુખ્યતાએ વસ્તુઓ (ગુણ) જે પ્રાપ્ત થાય છે તે અનંતાષ્ટક કહેવાય. ૪૧૧-૧૨-૪૧૩ સિદ્ધ શિલાનું પ્રમાણ વિગેરે જણાવે છે – નરક્ષેત્ર કેરા માન સરખું માન સિદ્ધશિલા તણું, જે જ્યાં મરે ત્યાં ઉર્ધ્વ જઈને સ્થાન સાથે સિદ્ધિનું સમ શ્રેણિએ ઊંચે જતાં લેકાન્તને શોભાવતા, ઉર્ધ્વ ગતિમાં ચાર કારણ આદિ પ્રભુજી ભાષતા. ૪૧૪ અર્થ:–જેટલું મનુષ્ય ક્ષેત્રનું પ્રમાણ છે તેટલું જ સિદ્ધશિલાનું પણ પ્રમાણ છે, એટલે સિદ્ધશિલા લંબાઈ પહોળાઈમાં પીસ્તાલીસ લાખ જન પ્રમાણ છે. અને મનુષ્ય ક્ષેત્ર ઉપર સીધી લાઈનમાં બરેલર ઉંચે આવેલ છે. જે માણસ જે ઠેકાણે મેક્ષે જતાં મરણ પામે તે માણસ તે જ જગ્યાથી ઉપર સીધી લાઈનમાં સિદ્ધ શિલા ઉપર લેકાતે પિતાનું રથાન લે છે. વળી એ જીવ શરીર છોડે કે તરત જ ઉર્ધ્વ (ઉચે) સમશ્રણિએ એટલે ઉપર સીધી લાઈનમાં બીજા આકાશ પ્રદેશોને સ્પર્ધો સિવાય એક જ સમયમાં લેઓકાન્તને ભાવે છે એટલે કાતે જઈને અટકે છે, વળી મેક્ષે જતાં ઉર્ધ્વ ગતિ થવામાં પ્રભુ શ્રી રૂષભદેવે ચાર કારણે જણાવ્યાં છે (તે આગલી ગાથામાં જણાવે છે.) ૪૧૪ ઉર્ધ્વગતિ થવામાં ચાર કારણનું સ્વરૂપ વિગેરે જણાવે છે – પૂર્વ પ્રયોગ અસંગતા તિમ છેદ બંધનને વળી, ઉર્વગારવ કારણે ગતિ ઉદ્ઘ પારંગત તણી; જીવ સર્વોગે નિકળતે, અસ્પૃશ ગતિ સિદ્ધની, જ્યાં એક સિદ્ધ તિહાં કહી છે સ્થિતિ અનંતા સિદ્ધની. ૪૧૫ અર્થ–પારંગત એટલે સંસાર સમુદ્રને પાર પામેલા સિદ્ધ પ્રભુની ઉદર્વગતિ થવામાં પહેલું કારણ (૧) પૂર્વ પ્રયોગ જાણે, એટલે જેમ કુંભાર ચક્રમાં લાકડી નાખીને ચકને ગોળ ફેરવે છે. પછી લાકડી કાઢી લીધા પછીથી પણ જેમ ચક્ર ફર્યા કરે છે. તેમ મેક્ષે જતાં જીવને વેગ બંધ પડે છે, તે છતાં એવા પ્રકારના પૂર્વ પ્રગથી ઉદ્ધ ગતિ થાય છે, તથા (૨) બીજુ અસંગતારૂપ કારણ જાણવું. જેમાં માટીથી લેપાએલું તંબડું : પાણીમાં ડૂબે છે, પરંતુ પછી જેમ જેમ તે માટીને લેપ પીગળીને ખરતે જાય છે તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy