SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦. શ્રી વિજયભવરિત- અર્થ-જે દેવની શક્તિ ઓછી હોય છે તે દેવને તેનાથી બળીયે દેવ પિતાના દેવીને ઉપાડી જશે એવો ભય રહ્યા કરે છે. કેટલાક દેવોને પિતાની બદ્ધિને એટલે એશ્વર્યને ગર્વ એટલે અભિમાન ઉપજે છે કે મારા જેવો ઐશ્વર્યવાબે કેઈ નથી. વળી કેટલાક દેવ બીજ દેવ ઉપર અદેખાઈ રાખે છે. વળી દેવતાઓમાં કામ એટલે વિષયસુખની ઘણી કદર્થના એટલે પીડા હોય છે. એ પ્રમાણે દેવતાને જરા પણ શાંતિ હોતી નથી. જે દે એમ જાણે છે કે અમારે મારીને મનુષ્ય ગતિ કે તિર્યંચગતિમાં જવાનું છે તેમને મનુષ્ય તથા તિર્યંચ ગતિનાં દુખે જાણીને ઘણે ખેદ એટલે ઘણુ દીલગીરી થાય છે. ૩૭૮ ઈશાન સુધીના દેવ એકેન્દ્રિય વિષે પણ ઉપજતા, બાદર અને પર્યાપ્ત પૃથ્વી જળ વનસ્પતિમાં જતા; ભૂષણદિક જળ તણા ને કમળ કેરા મેહથી, એવી સ્થિતિ પામતા સુરભાવમાં રજ સુખ નથી, ૩૭૯ . અર્થ:-ઈશાન દેવલેક સુધીના દેવતાઓ એટલે ભુવનપતિ, વ્યતર, વાણવ્યન્તર, તિષ, સૌધર્મ અને ઈશાન દેવકના દેવે એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થાય છે, તે એકેન્દ્રિયમાં પણ બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. પણ અમર્યાસમાં અને સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી, તેમજ કઈ પણ પ્રકારના તેઉકાય વાઉકાય અને વિકલેન્દ્રિયમાં ને અસંજ્ઞીમાં ઉપજતા નથી. દેવતાઓને આવા હલકી કેટિના એકેન્દ્રિયમાં ઉપજવાનું કારણ એ છે કે તેમને તેમના ભૂષણદિ એટલે ઘરેણાં વિગેરે પૃથ્વીકાયની ઉપર મહ હોય છે તેથી તેઓ ઘરેણાંના હીરા વગેરે રત્ન રૂપે પૃથ્વીકાયમાં ઉપજે છે, વાના પાણી ઉપરના મહિને લીધે તે વાતમાં અપકાયપણે તથા કમળ ઉપરના મિહને લીધે વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે તે વસ્તુ ઉપરના મેહથી પોતાની ઘણી ઋદ્ધિ મૂકીને આવી હલકી ગતિમાં પણ ઉપજે છે. એ પ્રમાણે દેવની અવસ્થામાં રજ પણ એટલે જરા પણ ખરી શાંતિ કે સુખ નથી. ૩૭૯ ઈશાન સ્વર્ગ સુધી સુરીની હોય સત્તા તેહથી, આગળ નહી અમરી સકલ સુર સાથે ત્રીજા સ્વર્ગથી; ઈશાન સ્વર્ગ સુધી કહી છે કાયસેવા તે પછી, બે દેવલેકે સ્પર્શસેવા શબ્દસેવા તે પછી. ૩૮૦ બ્રહ્મ લાંતકમાં મહાશુકે અને સહસ્ત્રારમાં, રૂપસેવા ચિત્તસેવા તે પછીના ચારમાં પહેલી સભામાં સુર મહદ્ધિક મધ્ય દેવે મધ્યમાં, ત્રીજી સભામાં પ્રાણ જેવા અને દુઃખ દીલમાં. ૩૮૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy