SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૧છે. वारि श्रवन्तश्चत्वारो दंशाश्च यदि शोणिताः । वीक्ष्यन्ते यस्य दष्टस्य स प्रयाति भवान्तरम् ॥ ४ ॥ અથ–સર્વે કરડેલા માણસના જખમના ચાર ભાગમાંથી જે પાણી ઝરતું હોય તેમજ રૂધિર ઝરતું દેખાતું હોય તે એવા પ્રકારના દંશથી સર્ષ જેને કરડ્યો હોય તેમનુષ્ય અયસ્થ ભવાન્તરમાં જાય છે એટલે મરણ પામે છે. અને જે એવી રીતનો દંશ-જખમ ન હોય તે સર્પનું વિષ સાધ્ય હોય છે, એટલે ઉતરી શકે તેવું હોય છે. છે __ रक्तवान् दंश एको वा, छीद्री काकपदाकृतिः ॥ शुष्कः श्यामस्त्रिरेखो वा, दष्टे स्पष्टयति व्ययम् ॥ ५ ॥ અર્થ-જ્યાં સર્પ કરડયો હોય તે જ એક દંશ (જખમ) રૂધિરવાળે હોય અથવા છીદ્ર (બાકા) વાળો હોય અથવા કાગડાના પગલાની આકૃતિવાળો હોય, કે શુષ્ક હોય, કે દેખાવમાં રંગે કાળો હોય, અથવા ત્રણ રેખાવાળો હોય તો એ રીતે સર્પ કરડવાથી તે (કરડવું) મનુષ્યને નાશ જ સ્પષ્ટ કરે છે, એટલે તે માણસ અવશ્ય મરણ પામે છે. પાપા संवतः सर्वतः शोफो, वृत्तः संकुचितानतः। સંશા સંત ઇચ, વિનછામદ કાવતમ્ | ૬ || અર્થ –જે દંશ (કરડેલો ભાગ) સંવર્ત હોય એટલે સર્વ બાજુથી આવર્તવાળે એટલે ભમરીવાળો અથવા આંટાવાળા હોય અને સોજાવાળ હોય, કે ગોળ આકારવાળો હોય, કે સાંકડા મુખવાળો હોય, તે એવો જખમ કરડાયેલા માણસનું જીવતર હવે અહિં નાશ પામ્યું એમ સૂચવનાર છે. અર્થાત્ એવા જખમથી માણસનું અવશ્ય મૃત્યુ થાય છે. केशान्ते मस्तके भाले, भूमध्ये नयने श्रुतौ नासाग्रे ओष्टे चिबुके कंठे स्कंधे हृदि स्तने ॥ ७ ॥ कक्षायां नाभिपद्मे च लिंगे सन्धौ गुदे तथा । पाणिपादतले दष्टः, स्पृष्टोऽसौ यमजिहवया ॥ ८ ॥ અર્થ -કેશ (વાળ) ને અન્ત (કેશની જડમાં), મસ્તકમાં, કપાળ, ભૂમળે (ભવાંમાં), નેત્રમાં, કાનમાં, નાસિકાના અગ્ર ભાગે, હેઠમાં, ચિબુકમાં (હડપચીમાં), કંઠમાં (ગળામાં), ખભામાં, હદયમાં, છાતીમાં), સ્તનમાં, કાખમાં, નાભિકમળમાં એટલે નાભિના સ્થાને, લિગમાં એટલે પુરૂષચિન્હમાં, સંધિમાં (હાડના સાંધા ઉપર), ગુદાસ્થાને, તથા હાથ પગનાં તલીયાંમાં એટલે હથેલીમાં અને પગના તળીયે જે માણસને સર્પ કરડયે હોય તે માણસ યમરાજની જીહા વડે સ્પર્શીયલે જ જાણ, એટલે એ માણસનું મરણ અવશ્ય થશે એમ જાણવું ૭-૮ વદુરજ્ઞા વસુંધરા એ ઉક્તિ પ્રમાણે ઘણું રત્નવાળી આ પૃથ્વીને વિષે ત્રણ જણા ઘણે ખેદ પામે છે. એટલે ત્રણ પ્રકારના જીવોને ઘણે શેક કરવો પડે છે એ પ્રમાણે સૂક્ત મુક્તાવલીમાં” કહેલું છે. તે ત્રણ જ આગળ કહેવાય છે. ૧૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy