SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ चारगति आश्रयी जीवोनी योनिसंख्या पुढवाइस पत्तेअं, सगवणपत्ते अणंत दस चउदस । विगले दुदु सुरनारयतिरि, चउ चउ चउदस नरेसु ॥३१६ ॥ जोगीण होंति लक्खा, सव्वे चुलसी इहेव घिप्पंति । समवण्णाइसमेआ, एगत्तेणेव सामन्ना ॥३२०॥ સંસ્કૃત છાયા— पृथव्यादिषु प्रत्येकं सप्तवनप्रत्येकानन्तयोर्दश चतुर्दश । विकले द्वे द्वे सुरनारकतिरश्चां चत्वारि चत्वारि चतुर्दश नरेषु ॥ ३१६॥ योनीनां भवन्ति लक्षाणि सर्वाणि चतुरशीतिरिहैवं गृह्यन्ते । समवर्णादिसमेता, एकत्वेनैव सामान्या ॥ ३२०|| શબ્દાર્થ— નોળીગયોનિના [ઉત્પત્તિ સ્થાન] હોતિ નવવા હોય છે, લાખો સવ્વ વુલસી=સર્વ ચોરાશી રૂદેવ અહીંઆ આ પ્રમાણે વિખંતિ ગ્રહણ કરે છે સમવળાર્ફ સમેગા=સરખા વદિયુક્ત યજ્ઞેળેવ એક સંખ્યા વડે જ સામન્ના=સામાન્ય રીતે Jain Education International ગાથાર્થ— વિશેષાર્થવત્સુગમ છે. ।।૩૧૯–૩૨ના વિશેષાર્ય— અહીંઆ પ્રથમ જીવોની યોનિસંખ્યા કહીને પછી બીજી ગાથાના અર્થથી યોનિની વ્યાખ્યા કરે છે. ५३७ પૃથ્યાદિમાં—એટલે પૃથ્વી, અપ્, તેઉ અને વાયુકાય એ પ્રત્યેકની સાત સાત લાખ પ્રમાણ યોનિસંખ્યા જ્ઞાનીપુરુષોએ જ્ઞાનચક્ષુથી જોઈને કહી છે. પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ યોનિ, અનન્ત [સાધારણ] વનસ્પતિકાયની ચઉદ લાખ, વિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ પ્રત્યેકની બે—બે લાખ, દેવતા, નારકો અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રત્યેકની ચાર ચાર લાખ, મનુષ્યની ચૌદ લાખ યોનિસંખ્યા છે. સર્વ મળીને જીવાયોનિની સંખ્યા ચોરાસી લાખ થાય છે, જે પ્રસિદ્ધ છે. ૪૭૧યોનિ કોને કહેવાય ? તો તૈજસ અને કાર્મણ શરીરધારી જીવો જે સ્થાનમાં ઔદારિક, વૈક્રિય શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધો સાથે (તપ્તલોહવત્) જોડાય તેને યોનિ’ કહેવાય છે. અથવા એક જન્મમાંથી મૃત્યુ પામીને બીજો જન્મ ધારણ કરવા બીજા જન્મને યોગ્ય દેહની રચના માટે ગ્રહણ કરેલાં પુદ્ગલો, સહવર્તી કાર્યણ શરીરની સાથે જ્યાં તપ્તલોહ–જલવત્ એકમેક બની જાય તેને પણ ૪૭૦, સંગ્રહણીની લઘુ ટીકામાં વ્યક્તિભેદ માટે અનંત શબ્દ વાપર્યો છે. તો ત્યાં જીવની વિવક્ષાએ સમજવો. શરીરની વિવક્ષાએ તો અસંખ્ય શબ્દનો જ પ્રયોગ થાય. એક જ પ્રકારના વર્ણવાળી કે ગંધવાળી જુદી જુદી યોનિ છે તે વ્યક્તિભેદે. દાખલા તરીકે એક સરખા રંગવાળા ૧૦૦ ઘોડા તે વ્યક્તિભેદે સો જ ગણાય. ૪૭૧. યોનિની સંખ્યાવાળી ગાથાઓ કહીને ૩૨૨ થી લઈ ૩૨૫ની ગાથાઓનું સ્વરૂપ સમાપ્ત કરીને પછી આ ગાથાઓ રજુ થઈ હોત તો ? For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy