SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ तिर्यंचीनुं गतिद्वार जया मोहोदओ तिव्वो, अन्नाणं सुमहब्भयं । पेलवं वेअणीयं तु, तया एगिंदिअत्तणं ॥ ३०४॥ સંસ્કૃત છાયા— यदा मोहोदयस्तीव्रोऽज्ञानं सुमहाभयम् ॥ पेलवं [असारं] वेदनीयं तु तदैकेन्द्रियत्त्वम् ॥३०४|| શબ્દાર્થ Jain Education International जया-भ्यारे मोहोदओ = भोडोध्य तिव्वो=a अन्नाणं-अज्ञान सुमहमयं = सारी रीते महालयवाणुं पेलवं वेअणीयं खसार वेहनीयने पामतो तया-त्यारे एगिंदिअत्तणंञेन्द्रियपशुं गाथार्थ - भ्यारे मोहोध्य भेटले मैथुनाभिलाषनी अत्यन्त गाढ तीव्रता वर्तती होय, सारी રીતે અનાભોગરૂપ—મહાભયાનક [કારણ કે અજ્ઞાન વસ્તુ સચેતન એવા જીવને પણ મુંઝવી અચેતનરૂપ કરે છે. તે અજ્ઞાનથી કોણ બીતું નથી? અર્થાત્ સર્વ કોઈ બીએ છે] એવું અજ્ઞાન વર્તતું હોય, અસાર-અશાતારૂપ વેદનીય કર્મ ઉદયમાં આવ્યું હોય, ત્યારે જીવ મહાદુ:ખદાયી એવું એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે; માટે મૈથુનાભિલાષ, અજ્ઞાનને દૂર કરવા માટે શીલ, સંયમ અને જ્ઞાનોપાસનામાં ઉદ્યમવંત जनपुं. ॥३०४॥ विशेषार्थ गाथार्थवत् सुगम छे. [३०४] * तिर्यंचोनुं सातमुं गतिद्वार अवतरण - उपयात व्यवन, विरहास तथा तेनी संख्याना द्वारी खेम यारे द्वार उहीने हवे કયા જીવો તિર્યંચમાં જાય ? તે ગતિદ્વાર કહેવાય છે. तिरिएसु जंति संखाउ - तिरिनरा जा दुकप्पदेवा उ । पञ्जत्तसंखगब्भय—बादरभूदगपरित्तेसुं ॥३०५॥ तो सहसारंतसुरा, निरया य पज्जत्तसंखगब्भेसु ॥ ३०५ ॥ સંસ્કૃત છાયા– ५१७ तिर्यक्षु यान्ति संख्यायुष्कतिर्यङ्नरा यावद् द्विकल्पदेवास्तु । पर्याप्तसंख्यगर्भजबादरभूदकप्रत्येकेषु ॥ ३०५ ॥ ततः सहस्त्रारान्तसुरा नरकाश्च पर्याप्तिसंख्यायुष्कगर्भजेषु ॥ ३०५ ॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy