SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ पद्म, द्रह अने वनस्पतिनुं मान कई रीते घटी शके? ५० સંસ્કૃત છાયા– उत्सेधाङ्गुलयोजनसहस्त्रमाने जलाशये ज्ञेयम् । तद् वल्लीपद्मप्रमुखं, अतः परं पृथ्वीरूपं तु ॥२६॥ | શબ્દાર્થ લોહંગુનનો ઉત્સધાંગુલ યોજના વત્ત–૫૩મામુદં વલ્લિ, વેલ, કમળ વગેરે સદસમા નસાસUહજાર યોજન માનવાળા જગો પરંઆથી બીજાને જલાશયમાં પુત્રવવં પૃથ્વી સ્વરૂપ નેવું તં-જાણવું તેને નવાર્ય – ઉત્સધાંગુલથી હજાર યોજન માનવાળાં જલાશયોને વિષે તે વેલ, પદ્મ–કમળ પ્રમુખ પ્રમુખ શબ્દથી તેવા વનસ્પતિરૂપ અન્ય કમલાદિક] જાણવાં. એથી [અધિક માનવાળાં જ્યાં હોય તે બીજા બધાં પૃથ્વીકાયરૂપ જાણવાં. // ૨૯૫ વિરોવા અહીં ઉત્સધાંગુલ તે ક્રમશઃ ભેગા મુકેલા આઠ જવના વચલા ભાગની જેટલી લંબાઈ થાય છે. અને તે ઉત્સધાંગુલને ચારસોગણું કરીએ ત્યારે એક જ પ્રમાણાંગુલ થાય. આ ઉત્સધાંગુલે હજાર યોજન ઊંડાઈવાળા તે–સમુદ્ર, કહાદિગત આવેલા જ ગોતીદિ જળાશયોમાં આ સાધિક હજાર યોજન પ્રમાણવાળા, પ્રત્યેક વનસ્પતિસ્વરૂપ લતા, કમલો વગેરે વિચારવા. પૂિર્વ ગાથાના વદિ નોય દિ' એ પદથી અધિકપણું કેટલું લેવું? (તો હજાર યોજન જળની ઊંડાઈ અને) જળથી કમળ જેટલું ઊંચું રહે તેટલું.] જ્યાં ઉત્સધાંગુલથી નહીં પણ પ્રમાણાંગુલથી નિષ્પન્ન હજાર યોજન ઊંડા સમુદ્રાદિ સ્થાનકોમાં : કમળોનું અસ્તિત્વ હોય ત્યાં તે કમળો (પૃથ્વીકાયના જીવોથી) પૃથ્વીકાય સ્વરૂપ જ વિચારવા. આકાર તો સર્વ કમળ જેવો હોવા છતાં તે વનસ્પતિકાયરૂપે નથી હોતા અર્થાત્ તે પૃથ્વીકાયના જીવોનાં શરીરથી જ બનેલ હોય છે. જેમ પ્રમાણાંગુલ નિષ્પન ૧૦ યોજન ઊંડા પવદ્રહમાં શ્રીદેવીનું કમલ પૃથ્વીકાયસ્વરૂપ છે તેમ. કારણ કે શરીરનું માપ ઉત્સધાંગુલે માપવાનું કહેલું છે. સમુદ્રને વિષે ઉત્સધાંગુલથી હજાર યોજન ઊંડાઈવાળા સ્થળમાં ગોતીથાદિ તેિ હજાર યોજના ઊંડાઈવાળા સ્થાનકો પણ આવેલાં છે. તત્રવર્તી કમલો પૃથ્વીકાય તથા વનસ્પતિકાય એમ બને જાતિનાં વિચારવાં, તેથી આ શેષ ગોતીદિ સ્થાનકમાં પણ પૂર્વોક્ત ગાથામાં કહેલો ***વલ્લી–પા પ્રમુખ પ્રત્યેક વનસ્પતિનો સાધિક હજાર યોજનનો અવગાહ વિચારવો, વળી અઢીદ્વીપ બહાર હજાર યોજન જેવડી મોટી મોટી લતાઓ પણ છે. [૨૫] અવતારએકેન્દ્રિયની અવગાહનાને કહીને, હવે બેઇન્દ્રિયથી લઈ તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં નામગ્રહણપૂર્વક ક્રમશઃ દેહમાનને કહે છે. ૪૩. ગોતીર્થ એટલે જલમાં રહેલો ઊંચો ઊંચો ચઢતો તલાવની જેમ ઢાળ પડતો (બેઠેલી ગાયના આકાર જેવો) ભાગ. ૪૪. નયનહસમર્ષિ અને ઉત્તેજીત્તળો. ઈત્યાદિ વિશેષણવતીની ગાથાઓ સાક્ષી પૂરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy