SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વૃદ્ધિવાળી થતી જાય છે) અને બે અહોરાત્રનાં મુહૂર્તી ૬૦ છે તેથી તે તે મંડલનાં પરિધિપ્રમાણને સાઠ વડે ભાગી નાંખીએ, ત્યારે એક મુહૂર્તની ગતિ સ્વતઃ નીકળી આવે છે, એ નિયમ પ્રમાણે સભ્યન્તરમંડળના ૩૧૫૦૮૯ યોજનના પરિધિને ૬૦ મુહૂર્તવડે ભાગતાં પરપ૧૨૯ યોજનની ગતિ પ્રાપ્ત થાય છે. બીજા મંડળના ૩૧૫૧૦૭ યોજન પરિધિને ૬૦ મુહૂર્ત વડે ભાગતાં પ૨૫૧ આવે છે, એમ પ્રતિમંડલે વૃદ્ધિગત થતા પરિધિ સાથે ૬૦ વડે ભાગ ચલાવી, મુહૂર્તગતિમાન પ્રાપ્ત કરતાં સર્વબાહ્યમંડળે જઈએ ત્યારે તે સર્વબાહ્ય મંડળનાં (વાસ્તવિક ૩૧૮૩૧૪ યોજન, ૩૮ અંશ, કિન્તુ વ્યવહારથી) ૩૧૮૩૧૫ યોજનનાં પરિધિપ્રમાણને ૬૦ વડે ભાગતાં પ૩૦પ યોજનાની મુહૂર્તગતિ આવે છે. અને તે વખતે દક્ષિણાયનની સમાપ્તિ હોય છે. - ત્યારબાદ સર્વબાહ્યમંડળથી પાછા ફરતાં પરિધિની હાનિ થતી હોવાથી અને તેથી જ મુહૂતી ગતિની પણ ન્યૂનતા થતી હોવાથી અવકુ મંડળે પ૩૦૪૨૬ મુહૂર્ત ગતિમાન હોય. ત્યારપછી ક્રમશઃ ઉત્તરાયણમાં પાછો આવતાં પૂર્વવત્ મુહૂર્તગતિમાન વિચારી લેવું, અથવા બીજા મંડળની લઈ બીજી રીતે મુહૂર્તગતિમાન લાવવું હોય તો પૂર્વપૂર્વનાં પ્રત્યેક મંડળના પરિધિમાં ૧૮ યોજન વૃદ્ધિ થતી હોવાથી કેવળ ૧૮ યોજનાની મુહૂર્તગતિ કાઢવા ૬૦ વડે ભાગવા, ૧૮નો ભાગ ચાલતો ન હોવાથી ૧૮૪૬૦=૧૦૮૦ અંશ આવ્યા તેને ૬૦ મુહૂર્ત ભાગતાં તે પ્રમાણ મુહૂર્તગતિ પ્રતિમંડળે (પૂર્વપૂર્વના મંડળની મુહૂર્તગતિમાં) વૃદ્ધિવાળી થાય છે. રૂતિ પ્રતિમુહૂર્તતિમાનનામ–ષથદ્વારપ્રરૂપ || ७ प्रतिमंडळमां दृष्टिपथप्राप्तिप्ररूपणा કોઈપણ મંડળે દષ્ટિપથનું અંતર કાઢવા પ્રથમ એક દિવસે સૂર્ય કેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે તે જાણવું જોઈએ, એ માટે વિવક્ષિત જે મંડળ દષ્ટિપથ કાઢવું હોય તે મંડળે સૂર્યનું જે મુહૂર્ત ગતિમાન હોય તેને એક બાજુએ મૂકો, વળી તે જ–ઈચ્છિતમંડળે જે દિનમાન વર્તતું હોય તે રકમનો મુહૂર્તગતિમાન સાથે ગુણાકાર કરો, જે માપ આવે તેટલા યોજનનું ક્ષેત્ર એક દિવસમાં પ્રકાશિત કરે. હવે અહીં એવો એક નિયમ છે કે વિવક્ષિત જે મંડળે સૂર્ય જેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે તેથી બરોબર અર્ધક્ષેત્ર પ્રમાણ દૂર | પ૨૫૧ ૨૯ ભાગ રહેલા મનુષ્યોને (જેમ કે સભ્યન્તરમંડળે ૧૮ સૂર્યની મુહૂર્ત ગતિ પ૨૫૧૩૯ યોજન છે ૪૨૦૦૮ અને દિનમાન ૧૮ મુહૂર્ણ વર્તે છે. બન્ને પ૨૫૧૪ ૨૯૪ રકમનો ગુણાકાર કરવાથી) ૯૪પર૬૪ ૯૪૫૧૮યો૦ ૬૦) પ૨૨(ટયો ભાગ યોજનનું તાપક્ષેત્ર અથવા ઉદય-અસ્ત ૪૮૦ વચ્ચેનું (મંડળશ્રેણીએ) અંતર કર્કસંક્રાંતિના ૯૪૫૨૬ યો) : અંતર ૪૨ દિવસોએ પ્રાપ્ત થાય. હવે તેનું અર્ધ કરીએ ત્યારે સૂર્ય–દષ્ટિગોચર થાય એટલે કોઈ સભ્યન્તર મુહૂર્ત ગતિ પણ મંડળે સૂર્ય અધ દિવસ વડે (૯ મુ0) જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેટલા ક્ષેત્રના લોકોને સૂર્ય તેટલા દૂરથી દષ્ટિગોચર થાય છે અને વળી તેટલે જ દૂરથી અસ્તપણે દેખાય છે. ૪૧૮ ૨૩૨ ૬૦. ૬૦ ૬૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy