SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ 990 संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શ્રી ગંધહસ્તીજી મહારાજ પ્રથમ મંગલાદિગ્રહો સૂર્યની નીચે હોવાનું જણાવે છે. [૫૦-૫૧] (પ્ર. ગા. સં. ૧૨) * ज्योतिषी निकाय, स्थान, तथा ज्योतिश्चक्रनी ऊंचाई प्रमाण- यंत्र १ સમજૂતા પૃથ્વીથી ૭0 યોજન ઊંચું તારામંડલ થી ૧૦ યોજન ઊંચો સૂર્ય યોજન ઊંચે સૂર્ય થી ૮૦ , , ચન્દ્ર છે કે ચંદ્ર નક્ષત્રપરિમંડલ , નક્ષત્રમંડલ બુધગ્રહાદિ " -બુધાદિગ્રહો શુક્રગ્રહાદિ -શુક્રાદિગ્રહો બૃહસ્પત્યાદિ , , -બૃહસ્પત્યાદિ ગ્રહો થી ૩ , , મંગલગ્રહાદિ , –મંગલાદિગ્રહો થી ૩ શનિશ્ચર , -શનિશ્ચરાદિગ્રહો આવેલાં છે. કુલ ૧૧૦ યોજના પૂર્ણ થયાં. અવતાર-ચરજ્યોતિષીનાં વિમાનો, મનુષ્યક્ષેત્રમાં જંબૂદ્વીપના મેરુપર્વતથી કેટલાં દૂર રહે? તથા સ્થિર જ્યોતિશ્ચક્ર મનુષ્યલોકની બહાર અલોકાકાશની કેટલી અબાધાએ સ્થિર છે? તે વર્ણવે છે– एक्कारसजोयणसय, इगवीसिक्कारसाहिया कमसो । मेरुअलोगाबाहं, जोइसचक्कं चरइ ठाइ ॥५२॥ સંસ્કૃત છાયાएकादशयोजनशतं, एकविंशति-एकादशसाधिकं क्रमशः । मेरु-अलोकाबाधं, ज्योतिश्चक्रं चरति तिष्ठति ॥५२॥ શબ્દાર્થ– પIRR=અગિયાર મેરુ મેરુપર્વત નોવાસ યોજનાના સેંકડો તો વાહં અલોકની અબાધાએ રૂાવીએકવીશ. ૐ ચક્ર શ્નાર-અગિયાર રર ફરે છે સહિયા=સાધિક ઊભું રહે છે વાર્ય–અગિયારસો એકવીશ યોજન તથા અગિયારસો અગિયાર યોજન અનુક્રમે મેરુ તથા અલોકની અબાધાએ જ્યોતિશ્ચક્ર ફરે છે અને સ્થિર રહે છે. //પરા. વિશેષાર્થ-પૂર્વે કહી ગયા કે અઢીદ્વીપમાં ચરજ્યોતિષીઓ છે અને ત્યારપછી અઢીદ્વિીપ બહાર સર્વત્ર સ્થિર જ્યોતિષીઓ રહેલા છે. એમાં અઢીદ્વિીપવર્તી ચરજ્યોતિષી મેરુથી કેટલી અબાધા વર્જીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy