SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દૂર सौधर्म ईशानना जघन्योत्कृष्ट आयुष्यनुं यन्त्र જાણવું. (૪૦ માંથી પાંચ ગયા ૩૫ ભાગ રહ્યા.) છઠે પ્રતરે ૪ સાગરોપમ * ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. (૩પ માંથી ૫ જતાં ૩૦ રહ્યા.) સાતમે પ્રતરે ૪ સાગરોપમ અને ૧૧ ભાગનું જાણવું. (૩૦માંથી ૫ ગયા ૨૫ રહ્યા). આઠમે પ્રતિરે ૪ સાગરોપમ અને ૧૬ ભાગનું એટલે પુનઃ પૂર્વના નિયમ મુજબ ૫ સાગરોપમ અને તે ભાગ પ્રમાણ આયુષ્ય જાણવું. (૨૫ માંથી ૫ ગયા અને ૨૦ ભાગ વહેંચવા રહ્યા) નવમે પ્રતરે ૫ સાગરોપમ અને ૧ ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય આવે (૨૦ માંથી પાંચ ઘટતાં ૧૫ ભાગ રહ્યા.) દસમે પ્રતરે ૫ સાગરોપમ ૧૪ ભાગનું અથવા ૬ સાગરોપમ અને 3 ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. (૧પમાંથી ૫ ગયા ૧૦ ભાગ રહ્યા) અગિયારમે પ્રતરે ૬ સાગરોપમ અને ભાગનું આયુષ્ય જાણવું. (૧૦ માંથી ૫ ભાગ આયુષ્ય ઓછું કરતાં ૫ ભાગ રહ્યા) બારમે પ્રતરે ૬ સાગરોપમ અને 13 ભાગ અથવા સંપૂર્ણ ૭ સાગરોપમની સ્થિતિ સનકુમારના અંતિમ પ્રતરે આવી. આ જ પ્રમાણે આગલા દેવલોક માટે ઉપર પ્રમાણે વિશ્લેષ કરી પ્રતર સાથે ભાગ આપતાં ઇચ્છિત પ્રતરે ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ પ્રાપ્ત થાય. [૧૬] । सौधर्म-ईशानकल्पना प्रत्येक प्रतरे जघन्योत्कृष्ट आयुष्यनुं यंत्र ॥ प्रतर उत्कृष्ट स्थिति जघन्य स्थिति सौधर्ममां-ईशानमां सौधर्ममां-ईशानमां सागरो. तेरियाभाग ૨ તે જ સાધિક ૧ પલ્યોપમ તે જ સાધિક ૦. ૦ ૮ ૦ ૧ 6 8 2 8 %િ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy