SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ असुरकुमारादि इन्द्रोनी अग्रमहिषीनी संख्या ५७ વિશેષમાં ભવનપતિથી લઈ વ્યન્તર, જ્યોતિષી, સૌધર્મ–ઇશાન નિકાયોમાં દેવો કરતાં દેવીઓ બત્રીશગુણી, બત્રીશ અધિક કહેલી છે. [૧૧-૧૨] "" सौधर्म - ईशान देवलोकस्थित परिगृहीता - अपरिगृहीता देवीओनुं जघन्य - उत्कृष्ट आयुष्यस्थिति यंत्र ૧ સૌધર્મ દેવલોકે देवलोक नाम 39 ૨ ઈશાન દેવલોકે "" કહે છેઃ ,, ૧૦૪, Jain Education International देवीनी जाति પરિગૃહીતા અપરિગૃહીતા પરિગૃહીતા અપરિગૃહીતા जघन्य आयुष्य ૧ પલ્યોપમ qq=પાંચ છ=છ સફ=આઠ પોય=પ્રત્યેક 39 ૧ પલ્યોપમ સાધિક મધ્યમસ્થિતિ—જઘન્યોત્કૃષ્ટની વચલી યથાસંભવ વિચારવી. અવતરણઃ— -દેવીઓના અધિકારમાં પ્રાસંગિક અસુરકુમારાદિ ઇન્દ્રોની અગ્રમહિષીની સંખ્યા ,, उत्कृष्ट आयुष्य ૭ પલ્યોપમ ૫૦ પલ્યોપમ ૯ પલ્યોપમ ૫૫ પલ્યોપમ પા-છ-વ્વસ-૨૪-૧૬ ય, મેળ પત્તેયમાનહિતીઓ । असुर - नागाइवंतर - जोइसकप्पदुगिंदाणं ॥૧૩॥ સંસ્કૃત છાયા :– पञ्च - षट् - चतस्रश्चतस्रोऽष्टौ च क्रमेण प्रत्येकमग्रमहिष्यः । असुर – नागादिव्यन्तर – ज्योतिष्ककल्पद्विकेन्द्राणाम् 119311 શબ્દાર્થ : બાહિતીનો અગ્રમહિષીઓ નાનાગકુમાર વગેરે નોસ=જ્યોતિષી વ્રુત્તિવાળું બે દેવલોક સુધીના ઇન્દ્રોની ગાથાર્ય વિશેષાર્થ પ્રમાણે. ।।૧૩। વિશેષાર્થ ઃ— જેમ મનુષ્યલોકમાં જે રાજાઓને અનેક રાણીઓ હોય છે ત્યારે તેમાં અમુક રાણીઓની મુખ્યતા હોય છે, અને એ પ્રધાનતાને અંગે જ તેને પટ્ટરાણી’ તરીકે ઓળખાવાય છે. તેમ દેવલોકમાં પણ પ્રધાન પટ્ટરાણીને ‘અગ્રમહિષી' [મુખ્યદેવી] શબ્દથી સંબોધીને ઓળખાવાય છે. આવવું થાય છે, કેટલાં આયુષ્યવાળી કયા કયા દેવલોકે જઈ દેવો સાથે કેવી રીતે વિષયાદિ સુખનો વ્યવહાર કરે છે ? તે આગળ ૧૬૮મી ગાથા પ્રસંગે કહેવાશે. ૧૦૪. આયુષ્ય સ્થિતિદ્વારના પ્રકરણમાં આ ગાથા જરા અપ્રસ્તુત લાગે છે, પણ મૂલ ગ્રંથોમાં એ જ પ્રમાણે ચાલી આવી છે એટલે આપણે પણ સ્વીકારવી જ રહી. .. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy