SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠ સંધ્યા ૫૭-૫૮ ૫૮-૬૦ ( ૪ ) વિષયનિર્દેશ * સ્થિતિકારમાં જ બીજી પ્રકીર્ણક હકીકતો છે, -દરેક દેવલોકના ઈન્દ્રોની અગમહિષીઓની સંખ્યા -વૈમાનિક કલ્યના જુદા જુદા દેવલોકમાં પ્રતર સંખ્યા સતર-એટલે મજલાઓ-માળાઓ) કેટલી તે - હવે તે જુદા જુદા પ્રતરો-મજલાઓમાં રહેતા દેવ-દેવીઓનાં જઘન્ય- ૧૫-૧૬ દૈત્કૃષ્ટ આયુષ્ય જાણવાનું કરણ–ઉપાય શો ? - બાર દેવલોકના ઈન્દ્રોનાં નિવાસ સ્થળો - દેવલોકમાં વર્તતા લોકપાલોનાં નામ અને આયુષ્ય * વહેલું સ્થિતિહાર સમાપ્ત થયું ૬૦-૬૬ ૬૬-૬૭ ૬૭-૬૮ ૨૭. દ્વિતીય ભવનદાર રહેવાનાં મુકાયો-આવાસો) જ દેવની પહેલી ભવનપતિનિકાયનું વર્ણન જ આપણી ધરતીની નીચે-અધોલોકમાં વસતા ભવનપતિ દેવોની દશ ૧૯ ૬-90 નિકાયો (વિભાગો) નાં નામો દશે નિકાયોનાં વીશ ઈન્દ્રો (મુખ્ય માલિકો)નાં નામ અને પ્રાસંગિક ર૦-રર ૭૦-૭૩. તે દેવની સામાન્ય તાકાત કેટલી જબરજસ્ત છે તે દેવોનાં સર્વોપરિ માલિક ગાતા ઈન્દ્રોનાં ભવનો-મુકામોની કુલ ર૩-ર૬ ઉ૩-૭૭ સંખ્યા અને તેનું સ્થાન વિભાગવાર કયો દેવ કોણ છે ? તે ઓળખી શકવા માટે મુગટમાં ૭૭-૭૮ રહેલાં ઓળખ ચિહ્નો કયા છે તે કહે છે દશે નિકાયવર્તી દેવોનાં શરીરનો અને તેમનાં વસ્ત્રોનો વર્ષ-રંગ ૨૮-૨૯ ઉ૮-૮૦ કયો ? ઈન્દ્રોના પરિવારમાં સામાનિક’ શબ્દથી ઓળખાતા દેવો તથા ૩૦ ૮૮૩ ઈન્દ્રનું ધ્યાન રાખનારા “આત્મરક્ષક દળના દેવોની સંખ્યા જ બીજા વ્યત્તર નિકાયના દેવોનો અધિકાર છે ભવનપતિના થોવ અધિકાર સાથે) નોંધ – ધરતી ઉપર આવીને સુખ:દુખ આપનારાં કેટલાક જે દેવ-દેવીઓ છે તે મુખ્યત્વે વ્યત્તર નિકાયના વિશેષ હોય છે. કેમકે ચત્તર દેવો અને મનુષ્યજાત વચ્ચે વિશેષ અંતર નથી હોતું. એ દેવો ભવસ્વભાવે મનુષ્યની વસ્તીમાં કુતુહલવૃત્તિી, મનમોજથી આવીને વસવાનું ઠીક ઠીક પસંદ કરતા હોય છે તેથી જ તે વ્યંતર' કહેવાય છે ભૂત વળગે છે ઝંડ વળગે છે મેલડીઓ આમ ભૂત, પ્રેત, ડાકણ રાક્ષસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy