SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ nri * * &s - /વ્રતોમાં પ્રકાશમાન દીપક સમાન છે. આ વ્રત પાલકના તેજ પાસે અન્ય તેજ ઝાંખાં પડે છે. વળી, આ વ્રત જગતનું કઠિનમાં કઠિન વ્રત છે. (શ્રી. સ્થૂલિભદ્રજીની તથા અન્ય શિષ્યોની ચાતુર્માસિક કથા જાણવી) અહીં પરમાત્માની કૃપા એ દરેક વ્રતપાલનમાં મુખ્ય લેખવામાં આવી છે; પ્રભુકૃપામાં શ્રદ્ધા રાખનાર ને નિજ શક્તિમાં ગર્વ ધરાવનાર આ બે પ્રકારના વ્રત પાલકમાં બીજે કઈ વાર પડે છે (મહામુનિ નંદિની કથા); પહેલાને એની નમ્રતા નીચો પડવા દેતી નથી. દરેક વ્રતના સ્વીકારના પ્રારંભમાં ભગવાનની ભક્તિ, પૂજા ને અર્પણ મૂકવામાં આવ્યાં છે. એ રીતે મન-ચિત્ત નિર્મળ કરી, નિરભિમાની બનાવી વ્રતસ્વીકારને વિધિ કહ્યો છે, તે તે પ્રમાણે કરીએ. આ વ્રતનાં મુખ્ય અંગ સ્વદારા–સંતોષ ને પરદાર–ત્યાગ છે. પરસ્ત્રીને ત્યાગ કરે, સાથે આ વ્રતના પાંચ અતિચારેને પણ ત્યાગ કરવો. પાંચ અતિચારે આ પ્રકારે છે: ૧. અપરિગ્રહિતા–કેઈની ગ્રહણ ન કરેલી સ્ત્રી, ૨. ઇવરપરિગ્રહિતા–કઈ એ ગ્રહણ કરેલી, ૩. મેહ વધે તેવી ચેષ્ટાઓ, ૪. પારકા છોકરા-છોકરીઓના વિવાહ રચવા, ૫ તીવ્રાનુરાગ–કામમાં અતિ આસક્તિઃ આ પાંચ અતિચારે દૂર કરીને પરદારા દૂર કરવી.] - નિજ–નારી સંતોષી શ્રાવક, અણુવ્રત ચોથું પાળે, દેવ, તિરિ, નર-નારી નજરે, રૂપ-રંગ નવિ ભાળે. મેરે પ્યારે૧ * "I * * Jain Education International or Personal & Private Use Only WWW. કાર
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy