SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ છે 3 : છે. ન જ નામ કરમ નિર્જરણ હેતે, ભક્તકે ભાવ ભર્યો રે, મોહન ઉપદેશી શિવમંદિર પહોતા, સે બનાવ ઠર્યો છે. મેહના ૨ [કર્મ આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર ને અંતરાય. આમાં પહેલું, બીજું, એથું ને આઠમું ઘાતી છે, બાકીનાં ચાર અધાતી છે. આમાં ચોથું કર્મ નામકર્મ. આ કર્મ ચિતાર જેવું છે. જીવના અરૂપી ગુણને રોકવાને તેને સ્વભાવ છે. તીર્થકર નામકર્મ બાંધ્યું, તે કેવળજ્ઞાન થાય ત્યારે ઉદયમાં આવે છે ને તેને ખપાવવા ભગવાનને ઉપદેશ આપવો પડે છે; તે જ તે કર્મ ખલાસ થાય ને મુકિતમાં જઈ શકાય આમ આપે આપને કર્મની નિર્જરા કરવા ઉપદેશ આપે ને ભક્તોનાં હૃદય એ સાંભળી શુભ ભાવથી ભરાઈ ગયાં. એક પંથ ને દે કાજ સિદ્ધ થયાં આપ શિવમંદિરે પહોંચ્યા અને આ ભાવ પરિમલથી અમારા મન આપનાં બની ગયાં. કે અજબ બનાવ બન્યો !]. - આનંદાદિક દશ ન્યૂ બોલી, તુમ કને વ્રત ઉર્યો રે, મેહના પાંચ ટકાં જૂઠ ન બોલે, મેં બી આશ ભર્યો છે. મોહન. ૩ [આનંદ, કામદેવ આદિ દશા શ્રાવકેએ આ પ્રમાણે કહીને en International For Personal & Private Use Only કિ S www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy