SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૬૯ આબુગિરિના જૈન લેખે લેખ નં. ૩ વિક્રમ સંવત ૨૦૭ ફાગણ સુદ ૩ સેમવાર નં. ૩ ને લેખ મુખ્ય મંદિરના દ્વારના એતરંગ પર કરેલ છે. તેમાં લખ્યું છે કે તેજપાલે પિતાના પુત્ર લુણસિંહના પુણ્ય માટે આ લૂણસહિકામાં પવિત્ર નેમિનાથનું આ મહાતીર્થ સેમવારે, રાજા વિક્રમનાં વર્ષ ૧૨૮૭ ના ફાગણ (ફાગુન)ના શુકલ પક્ષના ૩ ને દિને” બંધાવ્યું. પ્રોફેસર હિૉર્નએ આ તથા નીચેની તારીખે મારે માટે કૃપા કરીને ગણી હતી; એમનાં કહેવા મુજબ આ તારીખ વિ. ૧૨૮૭ ગત, અને વિ. ૧૨૮૭ ચાલુ બન્ને માટે બેટી છે. વિ. ૧૨૮૭ ગત માટે શુક્રવાર, ૭ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૧ અને વિ. ૧૨૮૭ ચાલુ માટે રવિવાર, ૧૭ મી ફે વારી ઈ. સ. ૧૨૩૦ સાથે તે તારીખ મળતી આવે છે. अक्षरान्तर १ ओं' ॥ नृपमिक्रमसंवत् १२८७ वर्षे फागुणसुदि ३ सोमे अधेह श्रीअर्बुदाचले __ श्रीमदणहिलपु२ रवास्त प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीआसरासु तमहं मालदेव ३ वमहं श्रीवस्तुपालयोरनुजभ्रातृमहं श्रीतेजपालेन स्वकीयभार्यामहं श्रीअनुपमदे विकुक्षि४ संभूतसुतमहं श्रीलूणसीहपुण्यार्थं अस्यां श्रीलूणवसहिकायां श्रीनेमिनाथमहातीर्थ જારિત | છ | છ || ૧ મુખ્ય મંદિરના દરવાનના બારશાખ ઉપર મી, કઝીન્સના લીસ્ટ ને, ૧૭૪૨. ૨ એ. ઈ. વ. ૮ પા. ૨૩૩ પ્રો. એચ. હસુડસ ૩ રિહરૂપે દર્શાવે છે કે વાંચે એલ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy